શોધખોળ કરો
કુંવરજી બાવળીયાને મંત્રીપદ અપાતા BJPના કયા MLAએ કર્યો વિરોધ
1/5

વડોદરા: કુંવરજી બાવળિયાના પક્ષ પલટા અને પ્રવેશથી ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આયાતી નેતા બાવળિયાને સીધુ પ્રધાનપદ અપાતા ભાજપના કેટલાંક ધારાસભ્યો નારાજ થયા છે. મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાની પક્ષમાં મંત્રી પદની જાહેરાત બાદ ખુલ્લેઆમ પાર્ટી પર વ્યંગ કર્યો છે.
2/5

મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, અમને મંત્રી પદ નહીં આપે તો અમે શું મંજીગા વગાડીશું. અમે અગાઉ મંત્રી પદ માટે રજુઆત કરી ચૂક્યા છે. 15થી 20 ભાજપનાં ધારાસભ્યોએ આ અંગે ચર્ચા કરી છે. જે આવે તેને વેલકમ કરવામાં આવે છે.
Published at : 04 Jul 2018 10:02 AM (IST)
View More





















