શોધખોળ કરો
જગન્નાથ મંદિરના મહંતે ભાજપના ભૂષણ ભટ્ટનું પત્તું કાપી ક્યા મુસ્લિમને ખાડિયાની ટિકીટ આપવા કરી ભલામણ ? જાણો વિગત
1/6

ભાજપ મહંતની ભલામણ સ્વીકારે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે. ભાજપે અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ નથી આપી. મહંત દિલીપદાસની ભલામણને ધ્યાનમાં રાખીને ભાજપ આ પરંપરા તોડે છે કે નહી તેના પર પણ સૌની નજર મંડાયેલી છે.
2/6

તેમણે લખ્યું છે કે, જમાલપુર ખાડિયા લઘુમતી વિસ્તાર છે તેથી તેમના માટે યોગ્ય વિચાર કરવા ભલામણ છે. રસપ્રદ વાત એ છે કે, મહંતે ભલામણ પત્ર સાથે ઉસ્માનભાઈએ સંઘના મુખ્ય મથકના નિર્માણમાં આપેલા 1 લાખ રૂપિયાના દાનની રસીદ જોડી છે. જમાલપુર ખાડિયામાંથી ભાજપના ભૂષણ ભટ્ટ છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા.
Published at : 09 Oct 2017 01:11 PM (IST)
View More





















