શોધખોળ કરો
અમદાવાદના પોશ વિસ્તામાં આગ લાગતાં પતિ-પત્નીનું મોત, જાણો દીકરી કેવી રીતે બચી ગઈ
1/6

ઈશાન ટાવરની બાજુના ટાવરના છોકરાઓએ ઈશાન-3ના છઠ્ઠા માળના ફ્લેટમાં આગ જોતાં બુમાબુમ કરીને વોચમેનને જાણ કરી હતી. જેથી વોચમેન બાજુના ફ્લેટની બાલ્કનીમાંથી અચલભાઈના ફ્લેટની બાલ્કનીમાં ગયો હતો.
2/6

પરંતુ દરવાજો નહીં ખૂલતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી ધુમાડો બહાર કાઢી પાંચેય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં અચલભાઇ, પ્રમિલાબેનનું મોત નિપજ્યું હતું. બેડરૂમમાંથી બહાર નીકળવા બચાવ માટે પરિવારે પ્રયાસો કર્યા હતા તેમ છતાં તેઓ બહાર નીકળી શક્યા નહોતા. જોકે, દીકરી આરોહીએ અડધી રાત્રે બુમાબુમ કરી હતી.
Published at : 25 Nov 2018 09:27 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















