શોધખોળ કરો
કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા 5 ધારાસભ્યો લટકી ગયા ? ભાજપ નહીં આપે તેમને ટિકીટ, જાણો વિગત
1/6

જસદણમાં ભૂતપૂર્વ કોંગ્રેસી ભોળાભાઈ ગોહિલ સામે જોરદાર વિરોધ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે. ગોહિલે બીજી બેઠકની ટિકિટ માગી છે પણ ભાજપ એ માટે પણ તૈયાર નથી.
2/6

વાંસદામાં ભૂતપૂર્વ કોંગ્રેસી છનાભાઈ ચૌધરી સામે ભાજપમાં આક્રોશ છે તેથી તેમને પણ ટિકિટ નહીં મળે. વાંસદા કોંગ્રેસનો ગઢ હોવાથી ત્યાં ભાજપની હાલત વધારે ખરાબ થઈ છે.
Published at : 02 Nov 2017 10:27 AM (IST)
View More























