અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના ઓપિનિયન પોલ પ્રમાણે પાટીદારો ભાજપથી ખુશ નથી. લોકનીતિ અને સીએડીએસ સાથે મળીને એબીપી અસ્મિતાએ કરેલા સર્વે પ્રમાણે પાટીદારો ભાજપથી નારાજ છે. અત્યાર સુધી ભાજપ સાથે રહેલા પાટીદારો કોંગ્રેસ તરફ ઢળી રહ્યા છે. ભાજપ કરતાં વધુ બે ટકા પાટીદારો કોંગ્રેસ સાથે છે.