શોધખોળ કરો

'પદ્માવતી' ફિલ્મ મુદ્દે હાઈકોર્ટે શું આપ્યો આદેશ? જાણો વિગત

1/5
અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મ સામે થયેલી જાહેર હિતની અરજી પર ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે આ તબક્કે હસ્તક્ષેપનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને ટકોર કરી છે કે અરજદાર પોતાના વાંધાઓ અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરે.
અમદાવાદઃ આજે ગુજરાત હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મ સામે થયેલી જાહેર હિતની અરજી પર ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે આ તબક્કે હસ્તક્ષેપનો ઈનકાર કરી દીધો છે. કોર્ટે અરજદારને ટકોર કરી છે કે અરજદાર પોતાના વાંધાઓ અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરે.
2/5
બીજી તરફ આ જ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના જ એક વકીલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીનો નિકાલ કરતા હાઇકોર્ટે આશા રાખી છે કે સેન્સર બોર્ડ આ વિવાદ અંગે જરૂરી નિર્ણય લેશે. સાથે જ જો સેંસર બોર્ડ અરજદારની રજૂઆત ન સાંભળે તો કોર્ટના દ્વાર ફરી ખખડાવવા હાઈકોર્ટે અરજદારને છૂટ આપી છે.
બીજી તરફ આ જ મામલામાં સુપ્રીમ કોર્ટમાં પણ અરજી થઈ છે. ગુજરાત હાઇકોર્ટના જ એક વકીલે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. હાઇકોર્ટમાં થયેલી અરજીનો નિકાલ કરતા હાઇકોર્ટે આશા રાખી છે કે સેન્સર બોર્ડ આ વિવાદ અંગે જરૂરી નિર્ણય લેશે. સાથે જ જો સેંસર બોર્ડ અરજદારની રજૂઆત ન સાંભળે તો કોર્ટના દ્વાર ફરી ખખડાવવા હાઈકોર્ટે અરજદારને છૂટ આપી છે.
3/5
જેની સામે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે, તો, અગાઉથી રીલીઝની તારીખ શા માટે જાહેર કરાઈ? જેની સામે સંજય લીલા ભણસાલીના વકીલે જવાબ આપ્યો કે, સેન્સર બોર્ડમાં સર્ટિફિકેટ માટે અરજી કરવા અને તેને ક્લિયર થતાં એક અઠવાડિયું થાય છે એટલે તેની પહેલેથી જાહેરાત કરી છે. સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસના વકીલે એમ પણ કહ્યું કે, પદ્મવતીની ઇમેજ ખરડાય એવું એક પણ દ્રશ્ય ફિલ્મમાં નથી.
જેની સામે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે, તો, અગાઉથી રીલીઝની તારીખ શા માટે જાહેર કરાઈ? જેની સામે સંજય લીલા ભણસાલીના વકીલે જવાબ આપ્યો કે, સેન્સર બોર્ડમાં સર્ટિફિકેટ માટે અરજી કરવા અને તેને ક્લિયર થતાં એક અઠવાડિયું થાય છે એટલે તેની પહેલેથી જાહેરાત કરી છે. સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસના વકીલે એમ પણ કહ્યું કે, પદ્મવતીની ઇમેજ ખરડાય એવું એક પણ દ્રશ્ય ફિલ્મમાં નથી.
4/5
અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વિશે બતાવાયેલી વાતો ઇતિહાસ અને સત્યથી વેગળી છે. જેનાથી રાજપૂત સમાજની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. જેની સામે સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે કહ્યું કે, આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યુ નથી. તેવામાં આ અરજી પ્રિમેચ્યોર સ્ટેજ પર કરવામાં આવી છે. હજુ તો ફિલ્મનું પૂરું પ્રોડક્શન પણ પૂર્ણ નથી થયું.
અલાઉદ્દીન ખીલજી અને પદ્માવતી વિશે બતાવાયેલી વાતો ઇતિહાસ અને સત્યથી વેગળી છે. જેનાથી રાજપૂત સમાજની લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. જેની સામે સંજયલીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસે કહ્યું કે, આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યુ નથી. તેવામાં આ અરજી પ્રિમેચ્યોર સ્ટેજ પર કરવામાં આવી છે. હજુ તો ફિલ્મનું પૂરું પ્રોડક્શન પણ પૂર્ણ નથી થયું.
5/5
હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મને લઈને અરજદારને જે પણ વાંધો હોય તે અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરવા માટે જણાવ્યું છે. કૉર્ટમાં થયેલી દલીલોની વાત કરીએ તો, અરજદારના વકીલે રજૂઆત કરી કે, ઈતિહાસના પાત્રોને ખોટી અને તથ્યથી વેગળી હકીકત બતાવીને સંસેશનવાળી ફિલ્મો બનાવવા માટે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન હાઉસ જાણીતું છે.
હાઈકોર્ટે પદ્માવતી ફિલ્મને લઈને અરજદારને જે પણ વાંધો હોય તે અંગે સેંસર બૉર્ડમાં રજૂઆત કરવા માટે જણાવ્યું છે. કૉર્ટમાં થયેલી દલીલોની વાત કરીએ તો, અરજદારના વકીલે રજૂઆત કરી કે, ઈતિહાસના પાત્રોને ખોટી અને તથ્યથી વેગળી હકીકત બતાવીને સંસેશનવાળી ફિલ્મો બનાવવા માટે સંજય લીલા ભણસાલીનું પ્રોડક્શન હાઉસ જાણીતું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget