શોધખોળ કરો

જાણીતી સિંગર કિંજલ દવેનો ન્યુ Look, આવી તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય!

1/9
2/9
3/9
4/9
કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. તેમના પપ્પાના મિત્ર મનુભાઇ રબારી કે જે ઉત્તર ગુજરાતના ખુબ સારા ગીત લેખક છે અને તેમણે સારા-સારા નામી કલાકારો માટે ગીતો લખ્યા છે.
કિંજલ નાનપણમાં જ ગાયન ક્ષેત્રે આગળ વધી ગઇ હતી. પિતા સાથે બાઇક પર બેસી દુર-દુરના ગામોમાં કાર્યક્રમો આપવા જતી હતી. તેમના પપ્પાના મિત્ર મનુભાઇ રબારી કે જે ઉત્તર ગુજરાતના ખુબ સારા ગીત લેખક છે અને તેમણે સારા-સારા નામી કલાકારો માટે ગીતો લખ્યા છે.
5/9
પહેલા તેમની હાલત ખુબ ખરાબ હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથો તેમનો સંગીતનો, ગાવાનો શોખ પણ પુરો કરતાં હતાં. પહેલા માત્ર ઘર ચલાવવા ગાતા હતાં. પણ સંઘર્ષ કરતાં-કરતાં નામના કયારે મળી ગઇ તેની ખબર જ ન પડી. એક સમય એવો આવ્યો હતો કે હીરાઘસુઓ બેકાર થઇ ગયા હતાં.
પહેલા તેમની હાલત ખુબ ખરાબ હતી. પિતા લાલજીભાઇ હીરા ઘસવાનું કામ કરતાં હતાં અને સાથો-સાથો તેમનો સંગીતનો, ગાવાનો શોખ પણ પુરો કરતાં હતાં. પહેલા માત્ર ઘર ચલાવવા ગાતા હતાં. પણ સંઘર્ષ કરતાં-કરતાં નામના કયારે મળી ગઇ તેની ખબર જ ન પડી. એક સમય એવો આવ્યો હતો કે હીરાઘસુઓ બેકાર થઇ ગયા હતાં.
6/9
માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જેના 100 જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી…’ ગીતને કારણે જે ઘર-ઘરમાં અબાળ-વૃદ્ધ સૌ ગુજરાતીઓમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.
માત્ર અઢાર વર્ષની ઉંમરે જ જેના 100 જેટલા ગુજરાતી ગીતોના આલ્બમ રિલીઝ થઇ ગયા છે અને ‘ચાર-ચાર બંગડીવાળી ગાડી…’ ગીતને કારણે જે ઘર-ઘરમાં અબાળ-વૃદ્ધ સૌ ગુજરાતીઓમાં જાણીતી બની ગઇ છે તે કિંજલ દવેએ સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો છે.
7/9
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.
8/9
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.
કિંજલનાં પિતા પહેલેથી સંગીત સાથે સંકળાયેલા હતાં. કિંજલ સમજણી થઇ ત્યારે પિતાને ભજનોના કાર્યક્રમો કરતાં, શેરીમાં યોજાતી ગરબીઓમાં ગાવા જતાં જોતી હતી. તેમને જોઇને જ તેને સંગીત પ્રત્યે રસ જાગ્યો અને આ ક્ષેત્રમાં આગળ વધી. પિતા લાલજીભાઇ એક સમયે હીરા ઘસવાનું કામ કરતાં હતાં. પહેલેથી જ તેઓ મિત્ર મનુભાઇ રબારી સાથે મળીને ગીતો પણ લખતા હતાં.
9/9
અમદાવાદ: કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળા ગીતને કારણે ભલે દેશ-વિદેશમાં નામના મળી હોય, પણ તેના ૧૦૦ જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના અનેક આલ્બમ હિટ પણ થયા છે. કિંજલ એક નવા લૂકમાં જોવા મળી રહી છે. કિંજલની કારકિર્દીના ઘડતરમાં અને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં કોઇનો ફાળો હોય તો તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઇ રબારીનો છે. મનુભાઇ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટું નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત પણ તેમણે જ લખ્યું હતું.
અમદાવાદ: કિંજલ દવેને ચાર-ચાર બંગડીવાળા ગીતને કારણે ભલે દેશ-વિદેશમાં નામના મળી હોય, પણ તેના ૧૦૦ જેટલા ગુજરાતી આલ્બમ બહાર પડી ચુકયા છે અને તેમાંના અનેક આલ્બમ હિટ પણ થયા છે. કિંજલ એક નવા લૂકમાં જોવા મળી રહી છે. કિંજલની કારકિર્દીના ઘડતરમાં અને સફળતાની ટોચ સુધી પહોંચાડવામાં કોઇનો ફાળો હોય તો તે એમના પિતા લાલજીભાઇ દવે અને તેમના ખાસ મિત્ર મનુભાઇ રબારીનો છે. મનુભાઇ પોતે ગુજરાતી ગીતોના લેખનમાં મોટું નામ ધરાવે છે અને ચારેક હજાર ગીતો તેણે આલ્બમ માટે તેમજ આઠેક ફિલ્મો માટે લખ્યા છે. ‘ચાર-ચાર બંગડીવાળું’ ગીત પણ તેમણે જ લખ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Gujarat Rain: રાજ્યમાં વરસાદી વિઘ્ન, 164 રસ્તા બંધ થતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાયો, તંત્ર હાઈએલર્ટ પર
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
Ahmedabad: ધોળકા-ધંધુકામાં ભોગાવો નદીના પૂરથી 2 સ્ટેટ હાઈવે બંધ, વાહનવ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget