શોધખોળ કરો
હાર્દિકની જાહેરાતઃ 18 જાન્યુઆરીએ ગુજરાત પ્રવેશ પછી 28મીએ બોટાદમાં બડા ધમાકા કરુંગા
1/4

તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 28મીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેવા માટે મેં અનેક બિન-કોંગ્રેસી અને બિન-ભાજપી નેતાઓને આમંત્રણ આપ્યું છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મમતા બેનર્જી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો સમાવેશ થાય છે. મને આશા છે કે, તેઓ ચોક્કસ આવશે. તેમણે અરવિંદ કેજરીવાલને આમંત્રણ ન આપ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.
2/4

હાર્દિકે કહ્યું હતું કે, અમે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સાબિત કરી દઇશું કે, કંઇ પણ બોલ્યા વિના પણ સત્તામાં પરિવર્તન કરી શકાય છે. ભાજપને સત્તામાંથી ફેંકવાની વાત પણ હાર્દિકે કરી છે અને એ રીતે તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણીને ફાઇનલ ગણાવી છે.
Published at : 14 Dec 2016 02:41 PM (IST)
View More























