શોધખોળ કરો
નિખિલના આક્ષેપોનો હાર્દિકે આપ્યો કેવો જડબાતોડ જવાબ? જાણો
1/4

હાર્દિકે નિખિલે રાજીનામું આપતાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ સમાજને ન્યાય આપવા માટે ચાલતું સામાજિક સંગઠન છે નહીં કે સત્તામાં રહેલી રાજનૈતિક પાર્ટી. ઈચ્છા પડે ત્યારે રાજીનામુ આપે અને ઈચ્છા પડે ત્યારે પાસ કન્વીનર લખાઈ નાખે. પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવા માટે ઈચ્છા પડે તે નિવેદન આપીને સમાજને નુકશાન કરવામાં આવી રહ્યું છે. આગળ વાંચોઃ પોતાના પર લાગેલા આરોપોનો શું આપ્યો જવાબ?
2/4

હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, હું હારવાનો કે બદનામીથી ખસી જવાનો નથી. જેનાથી જે ખોટું થાય એ કરી લેજો. આટલી મોટી સરકાર સામે લડવામાં કોઈ ચિંતા નથી, જેટલી આપણા જ વિરોધીથી ચિંતા છે.
Published at : 01 Sep 2016 12:15 PM (IST)
View More





















