શોધખોળ કરો
હાર્દિક આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે, શું છે આંદોલનની રણનીતિ? ક્યાંથી ફરી ધમધમશે આંદોલન? જાણો
1/4

આગામી 27 તારીખથી હાર્દિક પટેલ સહિત પાસ કન્વીનરો પાટણમાં ધામા નાંખવાના છે. પાટણ સહિત આસપાસના વિસ્તારોના લોકો અને ગ્રામજનોને હાર્દિક મળશે. હાર્દિક આંદોલન વિશે લોકોને જાગૃત કરશે, તેમ પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું.
2/4

ત્યારબાદ પાસ કન્વીનર લલિત વસોયાને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનો છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા પછી હાર્દિક પટેલ શહિદોના પરિવારજનોને મળશે. આ સાથે પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ પાસની આગામી રણનીતિન પણ જાહેરાત કરી છે. આંદોલન પાર્ટ-3નું રણસિંગુ ઉત્તર ગુજરાતથી ફૂંકવામાં આવશે, તેવું હાર્દિકે જણાવ્યું છે.
Published at : 19 Jan 2017 12:58 PM (IST)
View More























