શોધખોળ કરો

હાર્દિક પટેલનું સરકારને અલ્ટિમેટમ, 24 કલાકમાં સરકાર વાતચીત કરે નહીં તો........

1/6
 અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના 12 દિવસે પાસ કન્વિનર મનોજ પનારાએ બુધવારે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. મનોજ પનારાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઇ વાટાઘાટો નહીં કરે તો હાર્દિક જળત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના 12 દિવસે પાસ કન્વિનર મનોજ પનારાએ બુધવારે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. મનોજ પનારાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઇ વાટાઘાટો નહીં કરે તો હાર્દિક જળત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
2/6
3/6
 પનારાએ વધુમાં કહ્યું કે, 12 દિવસ બાદ પણ સરકાર કોઈ વાટાઘાટો કરવા માંગતી નથી. સમસ્યાનું સમાધાન કરવા અમે તૈયાર છીએ. પરંતુ સરકાર સામેથી કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. જો આગામી સમયમાં સરકાર અમારી સાથે વાટાઘાટ કરવા માંગતી હોય તો છાવણી માં આવી હાર્દિક સાથે વાત કરે. રાજ્યના ડેપ્યૂટી સીએમ ગુજરાતનો ખેડૂત સમુદ્ધ હોવાની વાત કરે છે. જે સાવ ખોટી છે. બીજા રાજ્યો માં ખેડૂતોનું દેવુ માફ થઈ શકે છે તો ગુજરાત માં કેમ નહીં. ગુજરાતનો ખેડુત દેવામાં ડૂબેલ છે.
પનારાએ વધુમાં કહ્યું કે, 12 દિવસ બાદ પણ સરકાર કોઈ વાટાઘાટો કરવા માંગતી નથી. સમસ્યાનું સમાધાન કરવા અમે તૈયાર છીએ. પરંતુ સરકાર સામેથી કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. જો આગામી સમયમાં સરકાર અમારી સાથે વાટાઘાટ કરવા માંગતી હોય તો છાવણી માં આવી હાર્દિક સાથે વાત કરે. રાજ્યના ડેપ્યૂટી સીએમ ગુજરાતનો ખેડૂત સમુદ્ધ હોવાની વાત કરે છે. જે સાવ ખોટી છે. બીજા રાજ્યો માં ખેડૂતોનું દેવુ માફ થઈ શકે છે તો ગુજરાત માં કેમ નહીં. ગુજરાતનો ખેડુત દેવામાં ડૂબેલ છે.
4/6
 ઉલ્લેખનીય છે કે, મંગળવારે થયેલી સરકાર સાથેની પાટીદાર આગેવાનોની મધ્યસ્થીને હાર્દિક પટેલે ફગાવી દીધી છે. હાર્દિકે સંભળાવી   દીધું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા   મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે થયેલી સરકાર સાથેની પાટીદાર આગેવાનોની મધ્યસ્થીને હાર્દિક પટેલે ફગાવી દીધી છે. હાર્દિકે સંભળાવી દીધું છે કે, સરકાર સાથે ચર્ચા કરવા ગયેલા સામાજિક આગેવાનો ‘પાસ’ના સત્તાવાર પ્રતિનિધિ નથી કે તેમને હાર્દિક તરફથી સરકાર સાથે વાત કરવા મોકલાયેલા નથી. જો કોઈ ચર્ચા કરવી હોય તો સરકાર સીધી જ હાર્દિક પટેલ સાથે જ ચર્ચા કરે.
5/6
 પનારાએ કહ્યું, મંગળવારે બપોર બાદ સરકારે મધ્યસ્થી વાટાઘાટો પારણાં સહીતના શબ્દોનો ઉપયોગ કરાવેલ. તેના પ્રવક્તાઓએ આવી વાતો કરેલ. ભારતીય જનતા પાર્ટી ગુમરાહ કરે છે. હાર્દિક પાસે મંત્રણા કરનાર કોઈ આવ્યા જ નથી. જે લોકો વાટાઘાટો કરે છે તે સરકાર તરફી વાતો કરે છે.
પનારાએ કહ્યું, મંગળવારે બપોર બાદ સરકારે મધ્યસ્થી વાટાઘાટો પારણાં સહીતના શબ્દોનો ઉપયોગ કરાવેલ. તેના પ્રવક્તાઓએ આવી વાતો કરેલ. ભારતીય જનતા પાર્ટી ગુમરાહ કરે છે. હાર્દિક પાસે મંત્રણા કરનાર કોઈ આવ્યા જ નથી. જે લોકો વાટાઘાટો કરે છે તે સરકાર તરફી વાતો કરે છે.
6/6
 મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર કોઈ પણ નિર્ણય લેવાની ફિરાકમાં નથી. સરકાર પોતાનુ વલણ સ્પષ્ટ કરતી નથી. સૌરભ પટેલે રાજકીય રીતે આંદોલન પૂર્ણ કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેનો જવાબ હાર્દિકે આપી દીધો હતો.
મનોજ પનારાએ પત્રકાર પરિષદમાં સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર કોઈ પણ નિર્ણય લેવાની ફિરાકમાં નથી. સરકાર પોતાનુ વલણ સ્પષ્ટ કરતી નથી. સૌરભ પટેલે રાજકીય રીતે આંદોલન પૂર્ણ કરવાની ધમકી આપી ચૂક્યા છે. તેનો જવાબ હાર્દિકે આપી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget