શોધખોળ કરો
હાર્દિક પટેલનું સરકારને અલ્ટિમેટમ, 24 કલાકમાં સરકાર વાતચીત કરે નહીં તો........
1/6

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના 12 દિવસે પાસ કન્વિનર મનોજ પનારાએ બુધવારે સાંજે પત્રકાર પરિષદ કરી હતી. મનોજ પનારાએ કહ્યું કે સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આગામી 24 કલાકમાં સરકાર કોઇ વાટાઘાટો નહીં કરે તો હાર્દિક જળત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
2/6

Published at : 05 Sep 2018 08:52 PM (IST)
View More























