શોધખોળ કરો
એટીએમ ખૂલ્યાં ખરાં પણ મોટા ભાગનાં લોકોને થયો ધરમધક્કો, જાણો કેમ ?
1/4

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો બંધ કરી તેના કારણે બે દિવસ માટે દેશભરમાં એટીએમ બંધ રખાયાં હતાં. એટીએમમાંથી જૂની નોટો કાઢીને નવી નોટો ભરવા માટે બે દિવસ એટીએમ બંધ રખાયાં હતાં પણ બેંકોનું તંત્ર પહોંચી ના વળતાં લોકોની તકલીફો ઘટવાન બદલે વધી છે.
2/4

અમદાવાદઃ બે દિવસ લગી બંધ રહ્યા પછી આજથી એટીએમ ખૂલ્યાં હતાં પણ મોટા ભાગનાં લોકો માટે એટીએમમાં પૈસા કાઢવાની વાત ધરમધક્કો સાબિત થઈ હતી. લોકો વહેલી સવારથી જ એટીએમમાંથી નાણાં કાઢવા લાઈનો લગાવીને ઉભા હતા પણ મોટા ભાગનાં એટીએમમાંથી નોટો જ ન નિકળતાં લોકો પરેશાન થઈ ગયાં હતાં.
Published at : 11 Nov 2016 09:52 AM (IST)
View More























