શોધખોળ કરો
ભાજપના આંતરિક સર્વેમાં કેટલી બેઠકો મળવાનો અંદાજ ? નેતાઓના પગ તળેથી સરકી ગઈ જમીન
1/6

આ કારણે જ પાટીદાર અનામતના મુદ્દે છેલ્લા બે વર્ષથી આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ સાથે ઝડપથી સમાધાન કરી લેવા માટે હવે ભાજપ ઉતાવળીયુ થયુ છે. કોઈપણ કિંમતે પાટીદારોને મનાવી અને સમજાવી લેવાના પ્રયત્ન ભાજપ તરફથી શરૂ થયા છે.
2/6

રાઘવજી પટેલ, તેજશ્રીબેન પટેલ, પ્રહલાદભાઈ એમ. પટેલ સહિતના પાટીદાર ધારાસભ્યોને ભાજપમાં લાવવા પાછળ આ જ વ્યૂહરચના કામ કરી રહી છે. બીજી તરફ પાટીદારોને રાજી કરવા હાર્દિક સહિતના પાટીદાર આંદોલન ચલાવતા નેતાઓને સમજાવી સમાધાન જાહેર કરાવી દેવાની ઉતાવળ ભાજપ સરકારે શરૂ કરી છે.
Published at : 14 Aug 2017 12:00 PM (IST)
View More























