શોધખોળ કરો
અમદાવાદઃ બિઝનેસમેનના પુત્રે નવમા માળેથી કૂદીને કર્યો આપઘાત, જાણો કેમ ટૂંકાવી લીધું જીવન?
1/7

પાલડી પોલીસે શાહીલના ઘરે શોધખેળ કરી હતી પરંતુ આત્મહત્યાનું કારણ પોલીસ જાણી શકી નથી. આ ઉપરાં સ્યુસાઈડ નોટ પણ પોલીસને મળી નથી. પોલીસ તપાસ કરી રહી છે કે શાહીલને પ્રેમ-પ્રકરણ કે ભણવા બાબતે વિવાદ ચાલતો હતો કે અન્ય કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી છે. જો કે પોલીસને કોઈ સબળ કારણ જાણવા મળ્યું નથી.
2/7

યુવક બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ બાબતે, પિતાથી અન્ય ધંધો કરવા માંગતો હતો કે વધુ અભ્યાસ બાબતે ઘરમાં મતભેદ ચાલતો હતો કે કેમ તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.
Published at : 29 Oct 2018 10:27 AM (IST)
View More




















