શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં 1 હજાર ઈલેક્ટ્રિક બસ અને 30 હજાર ઈ-રિક્ષા દોડાવાશે, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/23085836/Ahmedabad2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![અમદાવાદ: વર્ષ 2019-20 માટે રજૂ કરાયેલા 7,509 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદને સ્માર્ટની સાથે ચોખ્ખું બનાવવા માટે અનેક પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. જેમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે સાબમરતી નદીને સાફ કરવાની તેમજ અમદાવાદને પ્રદૂષણ મુક્ત બનાવવા ઈલેક્ટ્રીક રિક્ષા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/23085836/Ahmedabad2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: વર્ષ 2019-20 માટે રજૂ કરાયેલા 7,509 કરોડ રૂપિયાના ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદને સ્માર્ટની સાથે ચોખ્ખું બનાવવા માટે અનેક પ્રસ્તાવ મૂકવામાં આવ્યા છે. જેમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે સાબમરતી નદીને સાફ કરવાની તેમજ અમદાવાદને પ્રદૂષણ મુક્ત બનાવવા ઈલેક્ટ્રીક રિક્ષા અને ઈલેક્ટ્રીક બસ દોડાવવાની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
2/3
![મ્યુનિ. કમિશનર વિજય નહેરા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટનું કદ ગત વર્ષના બજેટ કરતાં 1009 કરોડ રૂપિયા વધ્યું છે. કોર્પોરેશને પિરાણાના કચરાના ડુંગરથી સર્જાતા પ્રદૂષણને અટકાવવું પોતાની સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. બજેટમાં 2020 સુધીમાં અમદાવાદમાં એક હજાર જેટલી ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું પણ આયોજન છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/23085830/Ahmedabad1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મ્યુનિ. કમિશનર વિજય નહેરા દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટનું કદ ગત વર્ષના બજેટ કરતાં 1009 કરોડ રૂપિયા વધ્યું છે. કોર્પોરેશને પિરાણાના કચરાના ડુંગરથી સર્જાતા પ્રદૂષણને અટકાવવું પોતાની સામેનો સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. બજેટમાં 2020 સુધીમાં અમદાવાદમાં એક હજાર જેટલી ઈલેક્ટ્રીક બસો દોડાવવાનું પણ આયોજન છે.
3/3
![આ ઉપરાંત આવતાં નાણાંકીય વર્ષમાં જ અમદાવાદમાં 30,000 જેટલી ઈ-રિક્ષા દોડતી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા રૈન બસેરામાં રહેતા ઘરવિહોણા લોકોને એક સમયનું ભોજન આપવા માટેની પણ જાહેરાત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/23085825/Ahmedabad.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત આવતાં નાણાંકીય વર્ષમાં જ અમદાવાદમાં 30,000 જેટલી ઈ-રિક્ષા દોડતી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા રૈન બસેરામાં રહેતા ઘરવિહોણા લોકોને એક સમયનું ભોજન આપવા માટેની પણ જાહેરાત કરી છે.
Published at : 23 Jan 2019 08:58 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)