શોધખોળ કરો
નઈમ-વસીમ સાથે 9 લોકો હતા સંપર્કમાં, જાકિર નાઈકના ભાષણોથી પ્રભાવિત
1/4

ઝાકીરની વિચારધારા સંદર્ભે તે તેના પરિવારને પણ જણાવતો હોવાનું એટીએસના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
2/4

અમદાવાદ: ગુજરાતમાં ISISના આતંકી પકડાયા બાદ સમગ્ર રાજ્યનું સુરક્ષા તંત્ર ફફડી ઉઠ્યું છે. સુરક્ષાતંત્ર દ્વારા સતત ISISના કનેક્શન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે પૂછપરછ દરમિયાન એક ચોંકવનારો ખુલાસો થયો છે.
Published at : 02 Mar 2017 05:19 PM (IST)
View More























