શોધખોળ કરો
અલ્પેશ ઠાકોરને અમે હરાવીને જ રહીશું, કોણે આપ્યું આવું નિવેદન? જાણો વિગતે
1/6

તેમને જણાવ્યું હતું કે અલ્પેસ ઠાકોરનું સૌરાષ્ટ્રમાં કોઈ મહત્વ નથી. સૌરાષ્ટ્રના લોકો તેને અમારી તમામ જ્ઞાતિને કારણે પરિચિત થયા હતા અને તે સમાજના લોકો થકી મોટા હતા હવે જ્યારે તેમણે કોંગ્રેસનો જ સાથ લીધો છે ત્યારે એ સૌરાષ્ટ્રમાં કોઈ પણ બેઠક પરથી ઊભા રહેશે તો અમારી ટીમ તેને હરાવા માટે કામે લાગી જશે.
2/6

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા હોત તો પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હોત કે શું? તેના જવાબમાં મેહુલે જણાવ્યું હતું કે જો સમાજના અગ્રણીઓને વિશ્વાસમાં લીધા વગર કે તેમની ટીમને પૂછ્યા વગર ભાજપમાં જોડાયા હોત તો પણ અમારો વિરોધ પ્રગટ કરવામાં આવ્યો જ હોત.
Published at : 28 Oct 2017 03:22 PM (IST)
View More























