શોધખોળ કરો
અમદાવાદઃ સંચાલકોએ વધારે ફી લેવા કહેતાં આ પ્રિન્સિપાલ યુવતીએ છોડી નોકરી. જાણો હવે શું કરશે ?
1/4

મળતી વિગતો અનુસાર, રાજીનામું આપ્યા બાદ આચાર્ય હવે શાળાઓ ફી નિર્ધારણ સમિતિના કાયદાનો ચુસ્ત રીતે અમલ કરે તે માટે વાલીઓની લડતમાં સાથે જોડાવવાનું નક્કી કર્યું છે. ૧૨મી જાન્યુઆરીએ વાલીમંડળે શાળાઓ દ્વારા ઉઘરાવાતી બેફામ ફીનાં વિરોધમાં બંધનું એલાન આપ્યું છે.
2/4

વધુમાં મોના રાવલે કહ્યું કે, ગેરકાયદે ફી ઉઘરાવવામાં આવે તેની વાત કોઇને નહીં કરવાની સંચાલકોએ તાકીદ કરી હતી. પરંતુ મેં કોઇપણ સંજોગોમાં વાલીઓ પાસેથી નિયમ વિરુદ્ધ ફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે નારાજ થયેલા સંચાલક મને માનસિક ત્રાસ પણ આપતા હતા. હવે હું વાલીઓની લડતમાં સાથે છું.
Published at : 07 Jan 2018 12:23 PM (IST)
View More





















