શોધખોળ કરો

ભાજપ છોડવા અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત

1/4
  ભાજપ છોડવાને લઈને મહેન્દ્રસિંહ વાઘેલા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. મારું આવું કોઈ આયોજન નથી.
ભાજપ છોડવાને લઈને મહેન્દ્રસિંહ વાઘેલા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. મારું આવું કોઈ આયોજન નથી.
2/4
 શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહીં જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.
શંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહીં જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.
3/4
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ભાજપની વિરૂદ્ધનું વાતાવરણ સ્થાપિત કરવાના સક્રિય થવાનું નક્કી કરતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડી દેશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ અલગ નથી. શંકરસિંહ હશે ત્યાં મહેન્દ્રસિંહ હશે. બાપુની વાત પરથી મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં રહે એ નક્કી મનાય છે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ભાજપની વિરૂદ્ધનું વાતાવરણ સ્થાપિત કરવાના સક્રિય થવાનું નક્કી કરતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડી દેશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ અલગ નથી. શંકરસિંહ હશે ત્યાં મહેન્દ્રસિંહ હશે. બાપુની વાત પરથી મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં રહે એ નક્કી મનાય છે.
4/4
 અમદાવાદઃ શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એકાદ-બે દિવસમાં ભાજપ છોડી   દેશે એવી ચર્ચા છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા ભાજપને રામ રામ કરી કોઇપણ પક્ષમાં નહીં રહેવાની જાહેરાત કરી શકે છે. જોકે   મહેન્દ્ર સિંહે વાઘેલા આ વાતને માત્ર અફવા ગણાવી હતી.
અમદાવાદઃ શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એકાદ-બે દિવસમાં ભાજપ છોડી દેશે એવી ચર્ચા છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા ભાજપને રામ રામ કરી કોઇપણ પક્ષમાં નહીં રહેવાની જાહેરાત કરી શકે છે. જોકે મહેન્દ્ર સિંહે વાઘેલા આ વાતને માત્ર અફવા ગણાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Today Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદToday Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, સાંજે મુંબઇમાં વિજય સરઘસ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Embed widget