શોધખોળ કરો
‘માંડવીમાં પાટીદાર સ્ત્રીની બળાત્કાર કરી હત્યા’, હાર્દિકે ઠાલવ્યો કેવો આક્રોશ અને આપી કઈ ચેતવણી? જાણો
1/5

હાર્દિકે સવાલ કર્યો છે કે કેમ હવે આપણે દિલ્લી માં થયેલા નિર્ભયા કેસની જેમ મીણબત્તી લઇને રોડ પર નહિ આવીયે ??? આપણે કેમ કમજોર થઇ રહ્યા છીએ. શુ આપણે અવાજ નહિ ઉઠાવી શકીયે ??? યાદ કરો એ ૨૫ ઑગસ્ટ ની ક્રાંતિ. લલકારો હવે, સમાજ હિત માટે અવાજ કરો. ન્યાય ચોક્કસ મળશે.
2/5

હાર્દિકે લખ્યું છે કે આ વાત આ બહેન પૂરતી નથી. આવતીકાલે મારી કે તમારી બહેન પણ આવા રાક્ષસનો શિકાર ના બને માટે અવાજ ઉઠાવો. ભાવનગર જિલ્લામાં પાટીદાર સમાજ ની મહિલા પર બનેલો બનાવ એ ગુજરાત રાજ્ય ની મહિલાના સ્વાભિમાન પર ઉઠેલો સવાલ છે.
Published at : 18 Dec 2016 11:44 AM (IST)
View More






















