શોધખોળ કરો
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે તોડી પાડવામાં આવશે મણિનગર રેલવે સ્ટેશન, અન્ય સ્થળે ખસેડાશે
1/3

અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું 508 કિ.મીનું અંતર અઢી કલાકમાં કાપશે. બુલેટ ટ્રેનનું ભાડું 2500થી 3000ની આસપાસ રહેશે.
2/3

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હવે આ પ્રોજેક્ટને લઈને બુલેટ ટ્રેનના રૂટમાં આવતા મણિનગર રેલવે સ્ટેશનને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનની જગ્યાએ બુલેટ ટ્રેનના કોરિડોર પિલ્લર બનશે અને મણિનગર રેલવે સ્ટેશનને અન્ય સ્થળે ખસેડવામાં આવશે.
Published at : 22 Aug 2018 07:53 PM (IST)
Tags :
Bullet-trainView More





















