શોધખોળ કરો
NCPએ ગુજરાતમાં કઈ બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત, જાણો વિગત
1/3

પોરબંદર બેઠક પરથી પાટીદાર મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત ઉંઝા બેઠક પરથી પણ એનસીપી લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવશે.
2/3

એનસીપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કીએ એમ પણ જણાવ્યું કે, કોંગ્રેસ ગઠબંધન નહીં કરે તો પણ અમે ચૂંટણી લડીશું. મારી અને તાજેતરમાં જ એનસીપીમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાની પણ ચૂંટણી લડવા અંગેની વાતચીત ચાલી રહી છે.
Published at : 12 Feb 2019 04:11 PM (IST)
View More





















