શોધખોળ કરો

હવે LLB કરવા માટે પણ વયમર્યાદા નક્કી કરાઈ, જાણો કોને નહીં મળે LLBમાં એડમિશન

1/5
યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની મંજુરી આપી છે. 12મીથી 24મી સુધી પીનવિતરણ અને 15મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 28 વર્ષથી મોટી ઉમરના તમામ વ્યકિતઓએ અંડરટેકિંગ સાથે ફોર્મ ભરવાનું રહેશે.
યુનિવર્સિટી દ્વારા હાલ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની મંજુરી આપી છે. 12મીથી 24મી સુધી પીનવિતરણ અને 15મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 28 વર્ષથી મોટી ઉમરના તમામ વ્યકિતઓએ અંડરટેકિંગ સાથે ફોર્મ ભરવાનું રહેશે.
2/5
સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતાં દરેક વ્યકિત પૈકી જેઓની વયમર્યાદા 30 વર્ષ ઉપર છે તેઓએ એવી બાંયેધરી આપવી પડશે કે મારી ઉમર ૩૦ વર્ષથી વધારે હોવા છતાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આખરી ચુકાદો આપવામાં આવશે તેને માન્ય ગણવાનો રહેશે.
સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. જેના કારણે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઓનલાઇન રજિસ્ટ્રેશન કરતાં દરેક વ્યકિત પૈકી જેઓની વયમર્યાદા 30 વર્ષ ઉપર છે તેઓએ એવી બાંયેધરી આપવી પડશે કે મારી ઉમર ૩૦ વર્ષથી વધારે હોવા છતાં પ્રવેશ માટે ફોર્મ ભર્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જે આખરી ચુકાદો આપવામાં આવશે તેને માન્ય ગણવાનો રહેશે.
3/5
જો સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો કોલેજ કે યુનિવર્સિટી પર કોઇ દાવો કરવાનો રહેશે નહી તેવી સ્પષ્ટતા પણ કરવાની રહેશે. આમ, હાલની પરિસ્થિતિ પ્રમાણે જ નિર્ણય યથાવત રહે તે 28 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતાં કોઇ વ્યકિત LLB કરી શકે તેમ નથી.
જો સુપ્રીમ કોર્ટના આખરી ચુકાદા બાદ પ્રવેશ રદ કરવામાં આવે તો કોલેજ કે યુનિવર્સિટી પર કોઇ દાવો કરવાનો રહેશે નહી તેવી સ્પષ્ટતા પણ કરવાની રહેશે. આમ, હાલની પરિસ્થિતિ પ્રમાણે જ નિર્ણય યથાવત રહે તે 28 વર્ષથી ઉપરની વયમર્યાદા ધરાવતાં કોઇ વ્યકિત LLB કરી શકે તેમ નથી.
4/5
LLBમાં પ્રવેશ માટે વયમર્યાદા કેટલી હોવી જોઇએ તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાર કાઉન્સિલ દ્વારા એલએલબીમાં પ્રવેશ માટે 28 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણય સામે હાલમાં કોર્ટમાં અરજી થઇ છે.
LLBમાં પ્રવેશ માટે વયમર્યાદા કેટલી હોવી જોઇએ તે મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. બાર કાઉન્સિલ દ્વારા એલએલબીમાં પ્રવેશ માટે 28 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણય સામે હાલમાં કોર્ટમાં અરજી થઇ છે.
5/5
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી LLBની 12 જેટલી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે 30 વર્ષથી ઉપરની ઉમર ધરાવતાં વ્યકિત પૈકી કોઇ LLB કરવા ઇચ્છતાં હોય તેમને શરતી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી LLBની 12 જેટલી કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે 30 વર્ષથી ઉપરની ઉમર ધરાવતાં વ્યકિત પૈકી કોઇ LLB કરવા ઇચ્છતાં હોય તેમને શરતી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. એટલે કે આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ આ પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન રહેશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget