શોધખોળ કરો
હાર્દિકની જાહેરાતઃ પાટીદારોની આર્થિક સ્થિતિ અંગે સરકાર સર્વે ના કરે તો અમે કરીશું, મોદી પર કર્યો કેવો પ્રહાર ?
1/7

હાર્દિકે સીધી ચીમકી આપી છે કે આવતા દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવે નહિ તો હવે રોકાય એ બીજા. હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે છેલ્લા 20 વર્ષ થી સરકાર ચલાવી રહ્યા છે અને અનામત કઈ રીતે અપાય એ જનતાને પૂછે છે, ગજબ કહેવાય.
2/7

હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતા. ફક્ત મીડિયામાં સારુંસારું બોલીને દેખાડો કરવામાં આવી રહ્યો છે.
Published at : 11 Dec 2016 12:40 PM (IST)
View More























