શોધખોળ કરો

નરેન્દ્ર મોદી 27મીથી ગુજરાતમાં, 15 સભાને સંબોધશે, જાણો ક્યાં ક્યાં યોજાશે સભા ?

1/4
દરમિયાન ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યુ છે કે પીએમના કાર્યક્રમ ઉપર કામકાજ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને આ વખતે પાટીદાર અને કોંગ્રેસ તરફથી ટક્કર મળી રહી છે એવામાં ભાજપ પીએમ મોદીની વધુને વધુ રેલીઓ યોજવા ઇચ્છે છે સામાન્ય રીતે પીએમ મોદી 10 વિધાનસભા બેઠકો માટે એક રેલી કરતા હોય છે.
દરમિયાન ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યુ છે કે પીએમના કાર્યક્રમ ઉપર કામકાજ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને આ વખતે પાટીદાર અને કોંગ્રેસ તરફથી ટક્કર મળી રહી છે એવામાં ભાજપ પીએમ મોદીની વધુને વધુ રેલીઓ યોજવા ઇચ્છે છે સામાન્ય રીતે પીએમ મોદી 10 વિધાનસભા બેઠકો માટે એક રેલી કરતા હોય છે.
2/4
આ કાર્યક્રમમાં સૌથી મહત્વની વાત એ છે કે, પીએમ મોદી સૌરાષ્ટ્રમાં 11 રેલીઓ અને દ.ગુજરાતમાં 4 રેલીઓને સંબોધન કરશે. આ વિસ્તારોમાં પાટીદારોની મોટી વસ્તી છે. દ.ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટી વિરૂધ્ધ મોટાપાયે દેખાવો થયા હતા. અહીના વેપારીઓને પોતાની તરફ લાવવા ભાજપને ઘણી મહેનત કરવી પડી રહી છે.
આ કાર્યક્રમમાં સૌથી મહત્વની વાત એ છે કે, પીએમ મોદી સૌરાષ્ટ્રમાં 11 રેલીઓ અને દ.ગુજરાતમાં 4 રેલીઓને સંબોધન કરશે. આ વિસ્તારોમાં પાટીદારોની મોટી વસ્તી છે. દ.ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટી વિરૂધ્ધ મોટાપાયે દેખાવો થયા હતા. અહીના વેપારીઓને પોતાની તરફ લાવવા ભાજપને ઘણી મહેનત કરવી પડી રહી છે.
3/4
તેઓ 29મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ અને ભાવનગરની મુલાકાત લઇ શકે છે. 3જી ડિસેમ્બરે તેઓ કદાચ તાલાલા, મોરબી અને રાજકોટમાં સભાને સંબોધન કરશે. તે પછી 4 ડિસેમ્બર રાજયની મુલાકાતે આવશે અને સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાઓને સંબોધન કરશે.
તેઓ 29મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ અને ભાવનગરની મુલાકાત લઇ શકે છે. 3જી ડિસેમ્બરે તેઓ કદાચ તાલાલા, મોરબી અને રાજકોટમાં સભાને સંબોધન કરશે. તે પછી 4 ડિસેમ્બર રાજયની મુલાકાતે આવશે અને સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાઓને સંબોધન કરશે.
4/4
અમદાવાદ: ગુજરાતમાં ભાજપને વિજય અપાવવા માટે પીએમ મોદી 27 નવેમ્બરથી મોરચો સંભાળીને રાજયના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી સભાઓને સંબોધન કરશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા પક્ષના સુત્રોએ આ માહિતી આપી હતી. પ્રારંભિક કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 27મીએ ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલીઓને સંબોધન કરશે.
અમદાવાદ: ગુજરાતમાં ભાજપને વિજય અપાવવા માટે પીએમ મોદી 27 નવેમ્બરથી મોરચો સંભાળીને રાજયના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી સભાઓને સંબોધન કરશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા પક્ષના સુત્રોએ આ માહિતી આપી હતી. પ્રારંભિક કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 27મીએ ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલીઓને સંબોધન કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ
Embed widget