શોધખોળ કરો
અમદાવાદમાં અવિરત મેઘવર્ષા, મીઠાખળીમાં વૃક્ષ ધરાશાયી થતાં હાલાકી
1/4

2/4

અવિરત વરસાદને કારણે સોમવારે શહેરની મોટાભાગની સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. વરસાદને પગલે પાણીની ભારે આવક થતા વાસણા બેરેજના ચાર દરવાજા ખોલાયા હતા. 137 ફુટે ઓવરફ્લો થતા વાસણા બેરેજની સપાટી હાલ 128.75 ફુટ પહોંચી છે. વહેલી સવારથી જ વરસાદ શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઇ ગયા હતા.
Published at : 24 Jul 2017 10:12 AM (IST)
View More





















