શોધખોળ કરો

નરેન્દ્ર મોદીની જન્મતારીખ ખરેખર કઇ? જાણો રસપ્રદ વાત

1/4
મોદી એમ.એન કોલેજમાં પ્રી-યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો. અહીં પણ તેમની બર્થ-ડે 29,ઓગસ્ટ 1949 નોંધવામાં આવી. ખાસ વાત એ છે કે એમ.એન. કોલેજમાં પ્રવેશ સમયે મોદીના લગ્ન પણ થઇ ગયા હતા કારણ કે રજીસ્ટરમાં તેઓ મેરિડ હોવાનું નોંધવામાં આવ્યું છે.
મોદી એમ.એન કોલેજમાં પ્રી-યુનિવર્સિટીના અભ્યાસક્રમ પ્રમાણે સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો. અહીં પણ તેમની બર્થ-ડે 29,ઓગસ્ટ 1949 નોંધવામાં આવી. ખાસ વાત એ છે કે એમ.એન. કોલેજમાં પ્રવેશ સમયે મોદીના લગ્ન પણ થઇ ગયા હતા કારણ કે રજીસ્ટરમાં તેઓ મેરિડ હોવાનું નોંધવામાં આવ્યું છે.
2/4
કહેવામાં આવી રહ્યુ છે કે નિયમો પ્રમાણે, 31,ઓગસ્ટ સુધી પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરેલા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે એવામાં મોદીને પ્રવેશ આપવાના ચક્કરમાં જ દરબાર સ્કૂલના તત્કાલિન શિક્ષકોએ તેમની ઉંમરમાં વધારો કરવા જન્મ તારીખ 29, ઓગસ્ટ 1949 લખી દીધી હતી.
કહેવામાં આવી રહ્યુ છે કે નિયમો પ્રમાણે, 31,ઓગસ્ટ સુધી પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કરેલા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે એવામાં મોદીને પ્રવેશ આપવાના ચક્કરમાં જ દરબાર સ્કૂલના તત્કાલિન શિક્ષકોએ તેમની ઉંમરમાં વધારો કરવા જન્મ તારીખ 29, ઓગસ્ટ 1949 લખી દીધી હતી.
3/4
મોદીએ ધોરણ આઠ સુધી પોતાના વતન વડનગરની બી.એન. હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અહીં 11માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અહી મોદીએ 10,જૂન, 1963ના રોજ પ્રવેશ લીધો હતો. આ સ્કૂલની પ્રવેશ પુસ્તિકામાં મોદીની જન્મ તારીખ 29 ઓગસ્ટ, 1949 નોંધવામાં આવી છે.
મોદીએ ધોરણ આઠ સુધી પોતાના વતન વડનગરની બી.એન. હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અહીં 11માં ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. અહી મોદીએ 10,જૂન, 1963ના રોજ પ્રવેશ લીધો હતો. આ સ્કૂલની પ્રવેશ પુસ્તિકામાં મોદીની જન્મ તારીખ 29 ઓગસ્ટ, 1949 નોંધવામાં આવી છે.
4/4
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારે વડાપ્રધાન મોદીનો 67મો જન્મદિવસ છે. ત્યારે મોદી ખાસ પોતાની માતાના આશીર્વાદ મેળવશે. તે સિવાય તેઓ દાહોદના લીમખેડા અને નવસારીના જલાલપોર ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીની જન્મતારીખને લઇને વિવિધ વાતો કહેવામાં આવી રહી છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે એટલે કે શનિવારે વડાપ્રધાન મોદીનો 67મો જન્મદિવસ છે. ત્યારે મોદી ખાસ પોતાની માતાના આશીર્વાદ મેળવશે. તે સિવાય તેઓ દાહોદના લીમખેડા અને નવસારીના જલાલપોર ખાતે બે કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીની જન્મતારીખને લઇને વિવિધ વાતો કહેવામાં આવી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
Embed widget