શોધખોળ કરો
અમદાવાદ: સેટેલાઈટ ગેંગરેપની પીડિતાએ હાઈકોર્ટમાં કેમ ફરી કરી પીટિશન, જાણો વિગત
1/4

એવો પણ સિદ્ધાંત છે કે જો ડોક્ટર પણ કહે કે બળાત્કારના ચિન્હો નથી તો પણ બળાત્કાર પીડિતાને ખોટી માનવાનું કારણ નથી. ટ્રાયલ દરમિયાન પીડિતાનું નિવેદન માત્ર જ આરોપ સાબિત કરવા પૂરતું હોય છે.
2/4

બળાત્કાર પીડિતા તરફે થયેલી પીટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સ્ત્રી માત્ર બળાત્કાર થયાનું કહે ત્યારે તેને ન્યાય મળે તે દિશામાં જોવું જોઇએ. આ કિસ્સામાં યુવતીએ કરેલા બળાત્કારના આક્ષેપોને ચોક્કસ પ્રકારના ચશ્માં પહેરીને જોવામાં આવી રહ્યા છે. તેના પર શંકા-કુશંકા કેમ કરાય છે તે જ સમજાતું નથી.
Published at : 27 Jul 2018 10:09 AM (IST)
View More




















