શોધખોળ કરો
કોંગ્રેસમાં પાટીદારોના મુદ્દે કામતની હાજરીમાં જ જામ્યું જબરદસ્ત ઘમાસાણ, જાણો શું છે કારણ
1/5

ગુરૂદાસ કામતની હાજરીમાં જ આ મુદ્દે ભારે વિવાદ થઈ ગયો હતો. બંને જૂથ વચ્ચે એટલી ઉગ્રતા વ્યાપી હતી કે કામતે પોતે દરમિયાનગીરી કરવી પડી હતી અને પક્ષના કાર્યકરોને એક રહેવાની શિખામણ આપવી પડી હતી. જો કે બંને પક્ષનું વલણ જોતાં આ મુદ્દે હજુ ઘમાસાણ જામશે.
2/5

બીજી તરફ બિન-પાટીદાર નેતાઓએ સિધ્ધાર્થ પટેલની સામે મોરચો માંડ્યો છે. તેમણે એવી ઉગ્ર રજૂઆત કરી છે કે સિધ્ધાર્થ પટેલની વાત માનીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાટીદારોને ટિકીટો આપી પણ તેના કારણે કઈ ફાયદો થયો નથી તેથી પાસ-એસપીજીને દૂર રાખવાં જોઈએ.
Published at : 09 Oct 2016 03:53 PM (IST)
View More





















