શોધખોળ કરો

‘પાટીદારોની માગણીઓ પૂરી નહીં કરે તો ભાજપ 2019માં પરિણામો ભોગવવા તૈયાર રહે’, ક્યા પાટીદાર નેતાએ કર્યો આ હુંકાર?

1/4
ઉમીયાધામના આગેવાનો પણ હાર્દિકને મળવા માટે પહોંચતાં પાટીદાર સમાજ હાર્દિકના આંદોલનને ટેકો આપી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. અત્યાર સુધી ભાજપ સરકાર હારિદિકના ઉપવાસને અવગણતી હતી પણ હવે હાર્દિકના આંદોલનને લઈને પ્રતિક્રિયા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
ઉમીયાધામના આગેવાનો પણ હાર્દિકને મળવા માટે પહોંચતાં પાટીદાર સમાજ હાર્દિકના આંદોલનને ટેકો આપી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. અત્યાર સુધી ભાજપ સરકાર હારિદિકના ઉપવાસને અવગણતી હતી પણ હવે હાર્દિકના આંદોલનને લઈને પ્રતિક્રિયા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
2/4
લાલજી પટેલના આ નિવેદનના પગલે હવે હાર્દિકના આમરણાંત ઉપવાસને એસપીજીનો પણ ટેકો છે તે સ્પષ્ટ થઈ ગ.યું છે. જેના કારણે સરકાર પર ભીંસ વધશે તેમ મનાઈ રહ્યુ છે. અન્ય આગાવેના પણ હાર્દિકને મળી રહ્યા છે તે જોતાં હાર્દિકનું ઉપવાસ આંદોલન વધારે વેગ પકડશે તેવુ લાગી રહ્યું છે.
લાલજી પટેલના આ નિવેદનના પગલે હવે હાર્દિકના આમરણાંત ઉપવાસને એસપીજીનો પણ ટેકો છે તે સ્પષ્ટ થઈ ગ.યું છે. જેના કારણે સરકાર પર ભીંસ વધશે તેમ મનાઈ રહ્યુ છે. અન્ય આગાવેના પણ હાર્દિકને મળી રહ્યા છે તે જોતાં હાર્દિકનું ઉપવાસ આંદોલન વધારે વેગ પકડશે તેવુ લાગી રહ્યું છે.
3/4
એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે આ મામલે સમાધાન કરીને પાટીદારોની માંગણી પૂરી કરવી જોઈએ નહીંતર 2019માં લોકસભાની ચૂંટણી વખતે પાટીદારોના વિરોધ માટે સરકાર તૈયાર રહે. લાલજી પટેલનું નિવેદન મહત્વનું છે અને પાટીદાર સમાજમાં પ્રવર્તતી લાગણીનો તેમાં પડઘો હોવાનું મનાય છે.
એસપીજીના લાલજી પટેલે કહ્યું હતું કે, સરકારે આ મામલે સમાધાન કરીને પાટીદારોની માંગણી પૂરી કરવી જોઈએ નહીંતર 2019માં લોકસભાની ચૂંટણી વખતે પાટીદારોના વિરોધ માટે સરકાર તૈયાર રહે. લાલજી પટેલનું નિવેદન મહત્વનું છે અને પાટીદાર સમાજમાં પ્રવર્તતી લાગણીનો તેમાં પડઘો હોવાનું મનાય છે.
4/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે શરૂ કરેલા ઉપવાસ ને ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે. શનિવારે ઉમીયાધામના આગેવાનો અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકની મુલાકાત લેતાં ગુજરાત સરકાર પર દબાણ વધ્યું છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત મળે તે માટે શરૂ કરેલા ઉપવાસ ને ધીરે ધીરે સમર્થન વધી રહ્યું છે. શનિવારે ઉમીયાધામના આગેવાનો અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકની મુલાકાત લેતાં ગુજરાત સરકાર પર દબાણ વધ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget