શોધખોળ કરો
‘પાટીદારોની માગણીઓ પૂરી નહીં કરે તો ભાજપ 2019માં પરિણામો ભોગવવા તૈયાર રહે’, ક્યા પાટીદાર નેતાએ કર્યો આ હુંકાર?
1/4

ઉમીયાધામના આગેવાનો પણ હાર્દિકને મળવા માટે પહોંચતાં પાટીદાર સમાજ હાર્દિકના આંદોલનને ટેકો આપી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. અત્યાર સુધી ભાજપ સરકાર હારિદિકના ઉપવાસને અવગણતી હતી પણ હવે હાર્દિકના આંદોલનને લઈને પ્રતિક્રિયા આપવી પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
2/4

લાલજી પટેલના આ નિવેદનના પગલે હવે હાર્દિકના આમરણાંત ઉપવાસને એસપીજીનો પણ ટેકો છે તે સ્પષ્ટ થઈ ગ.યું છે. જેના કારણે સરકાર પર ભીંસ વધશે તેમ મનાઈ રહ્યુ છે. અન્ય આગાવેના પણ હાર્દિકને મળી રહ્યા છે તે જોતાં હાર્દિકનું ઉપવાસ આંદોલન વધારે વેગ પકડશે તેવુ લાગી રહ્યું છે.
Published at : 02 Sep 2018 01:16 PM (IST)
Tags :
Patidar Leader Hardik PatelView More





















