શોધખોળ કરો
અમદાવાદમાં SRP જવાને કેમ ગોળી મારી કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
1/5

નરોડા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, 38 વર્ષ થયા હોવા છતાં મેહૂલના લગ્ન ન થતાં તેણે આપઘાત કર્યો હતો.
2/5

ફાયરિંગનો અવાજ સાંભળતાની સાથે જ આસપાસના જવાનો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ નરોડા પોલીસને કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published at : 16 Sep 2018 09:44 AM (IST)
View More




















