શોધખોળ કરો
સુનીલ ગ્રોવર સામે અમદાવાદ પોલીસે કર્યો કેસ, શાની તપાસ હાથ ધરાઈ?
1/6

અમદાવાદઃ ધ કપિલ શર્મા શોમાં ડો.ગુલાટીના પાત્રથી જાણીતા બનેલી ટીવી સ્ટાર સુનીલ ગ્રોવર અને અન્ય સાથી કલાકારોનો આગામી 27મી મેના રોજ અમદાવાદમાં યોજાનારો લાઈવ શો રદ કરાયો છે. સુનીલ ગ્રોવર અને તેના ઇવેન્ટ મેનેજર દેવાંગ શાહ સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ થતા સુનીલે આ શો બંધ રાખ્યો છે.
2/6

જોકે, ગત 11 એપ્રિલે દેવાંગ શાહે અચાનક ઈવેન્ટ અમદાવાદમાં યોજી શકાય તેમ નહીં હોવાનું જણાવી પૈસા રીફંડ કર્યા હતા. બાદમાં તેઓ બીજા ઓર્ગેનાઇઝર સાથે આગામી ૨૭મી જૂનના રોજ લાઈવ પરફોર્મન્સ યોજવાનુ નક્કી કરીને ફરિયાદી સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી આચરી છે. કોર્ટે નવરંગપુરા પોલીસને ફરિયાદ દાખલ કરી ઈન્કવાયરી કરવા અને 60 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
Published at : 26 May 2017 09:45 AM (IST)
Tags :
Sunil GroverView More























