શોધખોળ કરો
અનામતના લાભ મુદ્દે ભાજપના ક્યા મંત્રીએ આપ્યું સૌથી મોટું નિવેદન, જાણો વિગત
1/4

બેઠક દરમિયાન સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને સૂચના આપી હતી કે આંદોલનને સમજલક્ષી બનાવવામાં આવે. રાજકીય પક્ષો સાથે આંદોલન જોડાયેલું હોવાની છાપને ભૂંસી નાખવામાં આવે તેમજ પાસની અંદર રહેલા આંતરિક વિખવાદોને પણ ભૂલી જવામાં આવે. તે સાથે જ પાટીદાર સંસ્થાઓના નેતાઓએ પાસના કન્વીનરોને ખાતરી આપી હતી કે સામાજિક સંસ્થાઓ પણ તેમની સાથે જ છે.
2/4

ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ભાજપના મંત્રી હરી ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઈએ. 20થી 25 ટકા લોકોએ જ અનામતનો લાભ લીધો છે. જે લોકો એકવાર અનામતનો લાભ લે ત્યાર બાદ અન્ય સમાજને પણ અનામતનો લાભ મળવો જોઈએ. જ્યારે મારા પુત્ર પણ શેના માટે અનામત માંગે તેવું હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
Published at : 10 Sep 2018 09:32 AM (IST)
View More




















