શોધખોળ કરો
PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં હવે ગુજરાત ભાજપના કયા સાંસદ ઉપવાસ કરશે! જાણો વિગત
1/5

જોકે કોંગ્રેસનો આ ઉપવાસ કેટલાક વિવાદોના કારણે સમાચારોમાં રહ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે ઉપવાસ રાખવા માટે રાજઘાટ ઉપર પહોંચેલા જગદીશ ટાઇલરને પાર્ટી નેતાઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉપવાસ પહેલા દિલ્હી કોંગ્રેસના નેતા અજય માકન અને અરવિંદ સિંહ લવલીની છોલે ભટૂરે ખાતા તસવીરને લઇને અનેક સવાલો ઉભા થયો હતો.
2/5

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં તેમની પાર્ટીના કેટલાંક નેતાઓ દેશમાં થઈ રહેલા કથિત દલિત અત્યાચાર અને સાંપ્રદાયિક હિંસા સહિત વિવિધ મુદ્દાના વિરોધમાં સોમવારે ઉપવાસ ઉપર બેઠા હતા.
Published at : 11 Apr 2018 12:15 PM (IST)
Tags :
Prime Minister Of IndiaView More























