શોધખોળ કરો

આણંદઃ USમાં ફાર્માસિસ્ટ યુવકે આણંદમાં ટ્રેન નીચે પડતું મૂકી કેમ કર્યો આપઘાત? જાણો વિગત

1/6
આણંદ: રવિવારે મોડી સાંજે કરમસદના એનઆરઆઈ યુવકે આણંદથી વડતાલ તરફ જતી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. અમેરિકામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો કલ્પિત પટેલ ગયા અઠવાડિયે વતન આવ્યો હતો. કલ્પિત લગ્ન કર્યા બાદ છેલ્લાં બે વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયા હતા.
આણંદ: રવિવારે મોડી સાંજે કરમસદના એનઆરઆઈ યુવકે આણંદથી વડતાલ તરફ જતી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. અમેરિકામાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતો કલ્પિત પટેલ ગયા અઠવાડિયે વતન આવ્યો હતો. કલ્પિત લગ્ન કર્યા બાદ છેલ્લાં બે વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયા હતા.
2/6
કલ્પિત એક અઠવાડિયાથી માનસિક અસ્વસ્થ હોઈ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3ના છેડે રવિવારે મોડી સાંજે 30 વર્ષીય યુવકે આણંદથી વડતાલ તરફ જતી ભક્તાણી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
કલ્પિત એક અઠવાડિયાથી માનસિક અસ્વસ્થ હોઈ તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3ના છેડે રવિવારે મોડી સાંજે 30 વર્ષીય યુવકે આણંદથી વડતાલ તરફ જતી ભક્તાણી ટ્રેનની નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.
3/6
કલ્પિત પટેલ ગત અઠવાડિયે તેઓ અમેરિકાથી વતન કરમસદ પરત ફર્યા હતા. રવિવારે બપોરે તે ઘરેથી એક્ટીવા લઈને નીકળી ગયા હતા અને રેલવે સ્ટેશને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવક છેલ્લાં કેટલાંય સમયથી માનસિક અસ્વસ્થ હતો. તેની સારવાર અમેરિકામાં ચાલતી હતી તેવું ખૂલ્યું છે.
કલ્પિત પટેલ ગત અઠવાડિયે તેઓ અમેરિકાથી વતન કરમસદ પરત ફર્યા હતા. રવિવારે બપોરે તે ઘરેથી એક્ટીવા લઈને નીકળી ગયા હતા અને રેલવે સ્ટેશને આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં યુવક છેલ્લાં કેટલાંય સમયથી માનસિક અસ્વસ્થ હતો. તેની સારવાર અમેરિકામાં ચાલતી હતી તેવું ખૂલ્યું છે.
4/6
કલ્પિત પટેલ વધુ સારવાર અર્થે તે ગયા રવિવારે વતન પરત ફર્યો હતો અને રવિવારે બપોરે આપઘાત કરી લીધો હતો. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી સ્થિતીના કારણે તે તાણમાં હશે તેવું પોલીસનાં સૂત્રો માની રહ્યાં છે. હાલમાં પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
કલ્પિત પટેલ વધુ સારવાર અર્થે તે ગયા રવિવારે વતન પરત ફર્યો હતો અને રવિવારે બપોરે આપઘાત કરી લીધો હતો. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી સ્થિતીના કારણે તે તાણમાં હશે તેવું પોલીસનાં સૂત્રો માની રહ્યાં છે. હાલમાં પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
5/6
પોલીસ ચેકિંગમાં એક એક્ટીવા મળી આવ્યું હતું. આ એક્ટીવાના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં એક્ટીવા કરમસદ ગામ સ્થિત રામદેવ મંદિર સામે આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા રંજનબેન પટેલના નામનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ કરતા મૃતક યુવક રંજનબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું હતું.
પોલીસ ચેકિંગમાં એક એક્ટીવા મળી આવ્યું હતું. આ એક્ટીવાના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં એક્ટીવા કરમસદ ગામ સ્થિત રામદેવ મંદિર સામે આવેલી ગાયત્રીપાર્ક સોસાયટીમાં રહેતા રંજનબેન પટેલના નામનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તપાસ કરતા મૃતક યુવક રંજનબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું હતું.
6/6
આ બનાવની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આણંદ રેલવે પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, મૃતકના ખિસ્સામાંથી માત્ર વાહનની ચાવી મળી હતી. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
આ બનાવની જાણ થતાં જ લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આણંદ રેલવે પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે, મૃતકના ખિસ્સામાંથી માત્ર વાહનની ચાવી મળી હતી. જેના આધારે પોલીસે રેલવે સ્ટેશનની બહાર પાર્ક કરેલા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
Embed widget