શોધખોળ કરો

Akshaya Tritiya 2023: અક્ષય તૃતિયા પર શા માટે ખરીદવામાં આવે છે સોનું, જાણો કઇ વસ્તુની ખરીદીથી મા લક્ષ્મી થશે પ્રસન્ન

અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ છે. જાણો અક્ષય તૃતીયા પર ખરીદીનો શુભ સમય, આ દિવસે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકાય છે.

Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ છે. જાણો અક્ષય તૃતીયા પર ખરીદીનો શુભ સમય, આ દિવસે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકાય છે.

અક્ષય તૃતીયા 22 એપ્રિલ 2023 ના રોજ છે. આ દિવસે લગ્નની સાથે-સાથે વિવાહ ગૃહ પ્રવેશ,  સગાઈ, મુંડન અને યજ્ઞોપવિત વગેરે જેવી શુભ વિધિઓ પણ કરી શકાય છે. આ દિવસ એટલો શુભ માનવામાં આવે છે કે તે દરેકના જીવનમાં સૌભાગ્ય અને સફળતા લાવે છે. આ દિવસે મા લક્ષ્મીની પૂજા સાથે સોના-ચાંદી જેવી શુભ વસ્તુઓની ખરીદી કરવાથી ધનનો ભંડાર ક્યારેય ખાલી થતો નથી, જ્યારે આર્થિક સંકટ દૂર થઈ જાય છે. આવો જાણીએ અક્ષય તૃતીયા પર ખરીદીનો શુભ સમય, આ દિવસે કઈ કઈ વસ્તુઓ ખરીદી શકાય છે.

અક્ષય તૃતિયા પર ક્યાં સમયે કરશો ખરીદી

ખરીદી કરવા માટેનો શુભ સમય 22 એપ્રિલ 2023ના રોજ સવારે 07.49 વાગ્યાથી 23 એપ્રિલ 2023ના રોજ સવારે 07.47 વાગ્યા સુધીનો છે.

અક્ષય તૃતીયાએ આ વસ્તુઓ ખરીદવી જોઈએ?

અક્ષય તૃતીયા પર સોના-ચાંદીના આભૂષણો, જમીન, મકાન, વાહન, વાસણો, મશીનરી વસ્તુઓ, ફર્નિચર, કપડા વગેરેની ખરીદી કરવી શુભ છે. આ દિવસે કોઈ નવું કામ શરૂ કરવાથી તેમાં સફળતા મળે છે. બીજી બાજુ, કિંમતી વસ્તુઓની ખરીદી પણ  લાંબા સમય સુધી શુભ ફળ આપે છે.

અક્ષય તૃતીયા પર સોના સિવાય શું ખરીદી શકાય?

જો કે, આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ હોય છે, પરંતુ જો કોઈ કારણોસર તમે સોનું ખરીદી શકતા નથી, તો કેટલીક અન્ય વસ્તુઓ પણ છે, જે ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેની સાથે આ વસ્તુઓથી દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે. દક્ષિણાવર્તી શંખ, શ્રીયંત્ર, જવ,  આ બધી વસ્તુઓ દેવી લક્ષ્મીને પ્રિય છે, જેમાં જવને બ્રહ્માંડનું પ્રથમ અનાજ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જવને ભગવાન વિષ્ણુનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં જવ લાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે.

શા માટે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવામાં આવે છે? (અક્ષય તૃતીયા સોનું ખરીદો)

પૌરાણિક કથાઓ અનુસાર, બ્રહ્માદેવના પુત્ર અક્ષય કુમારનો જન્મ વૈશાખ શુક્લ તૃતીયા તિથિએ થયો હતો. તેથી જ આ તિથિને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, અક્ષય તૃતીયા તિથિના દિવસે તમે જે પણ શુભ કાર્ય કરો છો તેનું ચારગણું ફળ મળે છે અને તે શાશ્વત રહે છે. સોનું દેવી લક્ષ્મીનું ભૌતિક સ્વરૂપ હોવાથી, અક્ષય તૃતીયાનો દિવસ સ્વયં સિદ્ધ છે. એટલા માટે આ દિવસે સોનું ખરીદવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સાધક પર કૃપા વરશે  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget