શોધખોળ કરો

Annapurna Jayanti 2022: અન્નપૂર્ણા જંયતી પર કરો આ અચૂક સચોટ ઉપાય, જીવનમાં ક્યારે નહિ થાય ધનની કમી

Annapurna Jayanti 2022: માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણ જયંતી ઉજવવામાં આવે છે. પૂજાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી દ્રરિદ્રતાના દૂર કરી શકાય છે.

Annapurna Jayanti 2022: માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણ જયંતી ઉજવવામાં આવે છે. પૂજાના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી દ્રરિદ્રતાના દૂર કરી શકાય છે.

હિન્દુ પંચાગ અનુસાર માર્ગશીર્ષ માસની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતી મનાવવામાં આવે છે. આ દિવસ દેવી પાર્વતીના અન્નપૂર્ણા સ્વરૂપને સમર્પિત છે. માન્યતા છે કે, આજના દિવસે મા અન્નપૂર્ણાની વિધિ વિધાનથી પૂજા અર્ચન કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. આવો જાણી તારીખ, મૂહૂર્ત અને ઉપાય

અન્નપૂર્ણા જયંતી ક્યારે છે?

અન્નપૂર્ણા જયંતી 8 ડિસેમ્બરે છે. આ દિવસે મા પાર્વતી સમસ્ત સૃષ્ટીનું ભરણ પોષણ કરનાર દેવી અન્નપૂર્ણા સ્વરૂપ પ્રગટ થઇ હતી. મા અન્નપૂર્ણાની સાધના અને સન્માન કરનારને ક્યારે ભૂખ્યુ નથી રહેવું પડતું.  હિન્દુ પંચાગ અનુસાર માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ છે. અન્નપૂર્ણા જંયતી 7 ડિસેમ્બર સવાર 08.1 મિનિટે શરૂ થાય છે અને બીજા દિવસે એટલે 8 ડિસેમ્બરે સવારે  9 વાગ્યે 37 મિનિટે પૂર્ણ થાય છે.

અન્નપૂર્ણા જયંતીનું માહાત્મ્ય

અન્નપૂર્ણા જયંતિ પર દેવીની પૂજા કરવાથી અન્ન અને પૈસાની કમી નથી થતી. શાસ્ત્રો અનુસાર, જેને આર્થિક તંગી અને દિવસમાં બે સમયના ભોજન માટે સખત સંઘર્ષ કરવો પડે છે, તેવા લોકોએ ખાસ  દર મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે દેવી અન્નપૂર્ણાનું આહ્વાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને અનાજના ભંડાર ભરેલા રહે  છે.

અન્નપૂર્ણા જયંતીના ઉપાય

અન્નપૂર્ણા જયંતી પર સપ્તધાન,(જવ,ઘઉં, મગ, સાવા, અડદ, કાકુન ચણા) દેવીને સમર્પિત કરો. તેનાથી દ્રરિદ્રતા દૂર થાય છે. માન્યતા છે કે આ સાત પ્રકારના ધાન્ય સમર્પિત કરવાથી સાત ગ્રહો શાંત થાય છે અને મા લક્ષ્મીની કૃપા થાય છે. આ ઉપાયથી ગ્રહોનો અશુબ પ્રભાવ દૂર થાય છે.

આ દિવસે મા અન્નપૂર્ણાને સૂકા ધાણાના દાણા સમર્પિત કરો. આ ધાણાના દાણાને કિચનમાં સ્ટોર કરીને રાખવાથી મા અન્નપૂર્ણાની કૃપા બની રહે છે. ક્યારે ધનના ભંડાર રાખી થતાં નથી. આ તમામ ઉપાય અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરે છે અને મા સુખ,સુવિધા અને સંપન્નતાનો વરદાન આપે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણા અને કેટલી માહિતીના આધારે લેવામાં આવી છે. Abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માહિતીની પુષ્ટી કરતું નથી. આ સૂચનને અમલી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો

વિડિઓઝ

Chhota Udaipur news: બોડેલી નજીક રેલવે ફાટકમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા મોટી દુર્ઘટના ટળી
Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલ ગાંધીને મોટી રાહત, ઈડીની ચાર્જશીટ પર કોર્ટનો સુનાવણીનો ઈનકાર
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળે કરી ભરતીની જાહેરાત
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
Delhi-Agra Expressway:ગાઢ ધુમ્મસના કારણે ભયંકર અકસ્માત, 7 બસો ટકરાઇ, 4નાં મૃતદેહ મળ્યાં, 25 ઘાયલ
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
AUS vs ENG 3rd Test Playing 11: ઉસ્માન ખ્વાજા ડ્રોપ, સીરિઝ જીતવાના ઈરાદે ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ-11માં કર્યા બે મોટા ફેરફાર
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Mehsana: મહેસાણામાં સ્કૂલનો શિક્ષક બન્યો શેતાન, ચાર વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યા
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Daily Bad Habits: યુવાઓની આ સાત આદતો શરીરને કરી દેશે બીમાર? નિષ્ણાંતોના મતે- તેની અસર કેટલી છે ખતરનાક?
Embed widget