શોધખોળ કરો

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ અનુસાર ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવો જાણીએ આજનો શુભ સમય અને રાહુકાલ.

બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ અનુસાર ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવો જાણીએ આજનો શુભ સમય અને રાહુકાલ.

4 મે 2022 બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ મુજબ આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે ચતુર્થી તિથિ છે. તે ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ ભક્તો આ દિવસની રાહ જુએ છે. આજના પંચાંગમાં શું છે ખાસ, ચાલો જાણીએ, આજનો શુભ સમય અને રાહુકાલ.

આજની તારીખ (આજની તિથિ): 4 મે, 2022 ના રોજ, વૈશાખ મહિનાનો શુક્લ પક્ષ શરૂ થયો છે. આજે વૈશાખ શુક્લ તૃતીયાની તિથિ છે. જેનું સમાપન સવારે 7.34 કલાકે થશે. આજે અતિગંડા યોગ રચાઈ રહ્યો છે.

આજનું નક્ષત્ર (આજ કા નક્ષત્ર): 4 મે, 2022ના રોજ પંચાંગ મુજબ મૃગશિરા નક્ષત્ર છે. આજનો દિવસ ખાસ છે.

આજનો રાહુ કાલ

પંચાંગ અનુસાર, રાહુકાલ બુધવાર, 4 મે, 2022 ના રોજ બપોરે 12:18 થી 3:58 સુધી રહેશે. રાહુકાળમાં શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે.

વિનાયક ચતુર્થી 2022

હિંદુ કેલેન્ડર મુજબ, દરેક મહિનાની  ચતુર્થી તિથિ ગણેશને સમર્પિત છે. વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. આ વખતે વિનાયક ચતુર્થી 4 મે, બુધવારે ઉજવવામાં આવી રહી છે.  જે એક સંપૂર્ણ સંયોગ માનવામાં આવે છે. વિનાયક ચતુર્થી 2022 ના રોજ ભગવાન ગણેશની પૂજા અર્ચનનો વિશેષ મહિમા છે . છે. આ દિવસે વ્રત રાખવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તોના વિઘ્નો દૂર કરે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Vastu tips: આપની કરિયરને શિખર પર લઇ જવા માંગો છો તો  આ વાસ્તુ ટિપ્સને અજમાવી જુઓ

સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું  શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.

મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ  ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.

જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે.

વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.

વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget