શોધખોળ કરો

Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ

બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ અનુસાર ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવો જાણીએ આજનો શુભ સમય અને રાહુકાલ.

બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ અનુસાર ચંદ્ર આજે વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આવો જાણીએ આજનો શુભ સમય અને રાહુકાલ.

4 મે 2022 બુધવાર એક ખાસ દિવસ છે. પંચાંગ મુજબ આજે ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. ધાર્મિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ મહત્વપૂર્ણ છે. આજે ચતુર્થી તિથિ છે. તે ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ ભક્તો આ દિવસની રાહ જુએ છે. આજના પંચાંગમાં શું છે ખાસ, ચાલો જાણીએ, આજનો શુભ સમય અને રાહુકાલ.

આજની તારીખ (આજની તિથિ): 4 મે, 2022 ના રોજ, વૈશાખ મહિનાનો શુક્લ પક્ષ શરૂ થયો છે. આજે વૈશાખ શુક્લ તૃતીયાની તિથિ છે. જેનું સમાપન સવારે 7.34 કલાકે થશે. આજે અતિગંડા યોગ રચાઈ રહ્યો છે.

આજનું નક્ષત્ર (આજ કા નક્ષત્ર): 4 મે, 2022ના રોજ પંચાંગ મુજબ મૃગશિરા નક્ષત્ર છે. આજનો દિવસ ખાસ છે.

આજનો રાહુ કાલ

પંચાંગ અનુસાર, રાહુકાલ બુધવાર, 4 મે, 2022 ના રોજ બપોરે 12:18 થી 3:58 સુધી રહેશે. રાહુકાળમાં શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે.

વિનાયક ચતુર્થી 2022

હિંદુ કેલેન્ડર મુજબ, દરેક મહિનાની  ચતુર્થી તિથિ ગણેશને સમર્પિત છે. વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી તરીકે ઓળખાય છે. આ વખતે વિનાયક ચતુર્થી 4 મે, બુધવારે ઉજવવામાં આવી રહી છે.  જે એક સંપૂર્ણ સંયોગ માનવામાં આવે છે. વિનાયક ચતુર્થી 2022 ના રોજ ભગવાન ગણેશની પૂજા અર્ચનનો વિશેષ મહિમા છે . છે. આ દિવસે વ્રત રાખવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને ભક્તોના વિઘ્નો દૂર કરે છે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Vastu tips: આપની કરિયરને શિખર પર લઇ જવા માંગો છો તો  આ વાસ્તુ ટિપ્સને અજમાવી જુઓ

સર્જનાત્મક ક્ષેત્રમાં કામ કરતી કોઈપણ વ્યક્તિની બેસવાની જગ્યા વાસ્તુ પ્રમાણે હોવી જોઈએ. એટલે કે તે જ્યાં બેઠો છે તેની પાછળ દિવાલ ન હોવી જોઈએ. તેનાથી કામનું  શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેસવાની જગ્યા મુખ્ય દરવાજાથી દૂર હોવી જોઈએ. તેનાથી વાસ્તુ દોષમાંથી રાહત મળે છે.

મુખ્ય દરવાજા તરફ પીઠ રાખીને બેસવાથી તમારા જીવનમાં નકારાત્મકતા આવશે. તેથી તમારી પીઠ  ક્યારેય મુખ્ય દરવાજાની પાછળ ન હોવી જોઇએ.

જો ઘરેથી કામ કરો છો, તો ક્યારેય બેડરૂમમાં બેસીને કામ ન કરો, આમ કરવાથી પ્રગતિમાં અવરોધ આવે છે.

વર્કિંગ ટેબલ લાકડા અથવા કાચનું હોવું જોઈએ. ટેબલનો અંડાકાર આકાર રાખવાનો પ્રયાસ કરો.

વાસ્તુશાસ્ત્રમાં એવી ખુરશી પર બેસવાનું કહેવામાં આવ્યું છે, જેની પાછળની બાજુ ઊંચી હોય. આ સાથે ધ્યાન રાખો કે ખુરશી બીમની નીચે ન હોવી જોઈએ. તે તમારી પ્રગતિના માર્ગને અવરોધે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget