શોધખોળ કરો

Mars Transit 2022: આજે મંગળ કરી રહ્યો છે રાશિ પરિવર્તન, જાણો કઇ ત્રણ રાશિને અપાવશે અપાર સફળતા અને સુખ

Mars Transit 2022 June: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહોની રાશિમાં ફેરફાર થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર પડે છે.

Mars Transit 2022 June: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ ગ્રહોની રાશિમાં ફેરફાર થાય છે તો તેની અસર તમામ રાશિઓ પર પડે છે.

પંચાંગ અનુસાર, સોમવાર, 27 જૂન, 2022, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ, સવારે 5:39 વાગ્યે, ગ્રહોનો સેનાપતિ મંગળ રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યો છે. મંગળનું ગોચર  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રાશિ પરિવર્તનની આ રાશિઓ પર શું થશે અસર, ચાલો જાણીએ, રાશિફળ.

મેષ  રાશિ (Aries)

મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળને સેના, યુદ્ધ, ઉર્જા, ટેકનોલોજી, જમીન અને રક્ત વગેરેનો કારક માનવામાં આવે છે. મંગળનું આ રાશિ પરિવર્તન મેષ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમને નોકરી વગેરે ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. પ્રમોશનથી લઈને નોકરીમાં બદલાવની સ્થિતિ સર્જાઈ શકે છે. મંગળનું ગોચર તમારા માટે નોકરી અને કરિયરની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ખોટા કામો કરવાથી બચો. લોભની સ્થિતિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજાની ટીકા કરવાનું ટાળો. લવ પાર્ટનરનો સહયોગ મળશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ રાશિ (Taurus)

મંગળનું ગોચર  વૃષભ રાશિના લોકો માટે કેટલાક મામલામાં સારા સંકેત આપી રહ્યું  છે. આવક વધી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો તો તેના માટે સમય સારો છે. પ્લાનિંગ અને કામ કરવાથી તમને સારા પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. ક્રોધ અને અહંકારથી દૂર રહો, નહીંતર તમારે ભોગવવું પડી શકે છે. વિવાદની સ્થિતિ ટાળો. વિવાદ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. માન-સન્માન વધશે. મંગળ ગોચર કરિયર માટે સારો સાબિત થશે. નવી નોકરીની શોધ પૂર્ણ થઈ શકે છે.

મકર (Capricorn)

 મકર  રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. મંગળના કારણે સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. સ્વભાવે નમ્ર બનો. મધુર વાણી વાપરો. ધનહાનિ થઈ શકે છે. પૈસાના રોકાણમાં સાવધાની રાખો. ઉતાવળથી નુકસાન થઈ શકે છે. વિવાહિત જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ અને તણાવ થઈ શકે છે. આને ટાળવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શાંતિ રાખો. વડીલોનું સન્માન કરો. ખોટી સોબતથી બચો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget