શોધખોળ કરો

Astro Tips For Marriage:આ ગ્રહોના કારણે જ લગ્નમાં વારંવાર આવે છે મુશ્કેલી, શીઘ્ર વિવાહ માટે કરો આ અચૂક ઉપાય

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

કેટલીકવાર કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ પણ દાંપત્ય જીવન પર અસર કરે છે. કેટલાક લોકોને લગ્નમાં ખૂબ જ વિલંબનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક લોકોને તેમના લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં ખામીના કારણે લગ્ન પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે, જેના કારણે લગ્નમાં અડચણ આવે છે. આવો જાણીએ લગ્નમાં આવતી અડચણો પાછળના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ગ્રહોના કારણે લગ્નજીવનમાં આવે  અવરોધ

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. જો સાતમા ઘરનો સ્વામી તેની કમજોર રાશિમાં સ્થિત હોય તો  જાતકને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેની અસરને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. કુંડળીમાં ગુરૂ ગ્રહ અશુભ ગ્રહોથી પીડિત હોય તો પણ લગ્નજીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જન્મ કુંડળીના નવમા ભાગને નવવંશ કુંડળી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો નવવંશ કુંડળીમાં ખામી હોય તો પણ વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય છે.

શીઘ્ર વિવાહના ઉપાય

શીઘ્ર લગ્નના યોગ માટે  માંગલિક દોષનો ઉકેલ લાવવો જરૂરી છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેણે મોટાભાગે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલાસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોને લગ્નના યોગ બને છે.  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને લાડુ ચઢાવો. આમ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન શીધ્ર થાય છે તેમજ લગ્નજીવમાં  આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. અપરિણીત  યુવતીઓએ  ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. વહેલા લગ્ન માટે, તમારા પૂજા સ્થાન પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. દર ગુરુવારે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ વહેલા લગ્નમાં ફાયદો થાય છે. એવી માન્યતા છે કે, શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરવાથી લગ્નની મનોકામના પૂર્ણ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget