શોધખોળ કરો

Astro Tips For Marriage:આ ગ્રહોના કારણે જ લગ્નમાં વારંવાર આવે છે મુશ્કેલી, શીઘ્ર વિવાહ માટે કરો આ અચૂક ઉપાય

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

Astro Tips: કુંડળીમાં ગ્રહોની નબળી સ્થિતિને કારણે લગ્નમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જ્યોતિષના કેટલાક ઉપાય કરીને આ અવરોધોને દૂર કરી શકાય છે. જાણો આ ઉપાયો વિશે.

કેટલીકવાર કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની ખરાબ સ્થિતિ પણ દાંપત્ય જીવન પર અસર કરે છે. કેટલાક લોકોને લગ્નમાં ખૂબ જ વિલંબનો સામનો કરવો પડે છે જ્યારે કેટલાક લોકોને તેમના લગ્નમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં ખામીના કારણે લગ્ન પછી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકોની કુંડળીમાં એવા યોગ હોય છે, જેના કારણે લગ્નમાં અડચણ આવે છે. આવો જાણીએ લગ્નમાં આવતી અડચણો પાછળના કારણો અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે.

આ ગ્રહોના કારણે લગ્નજીવનમાં આવે  અવરોધ

જો કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નજીવનમાં વારંવાર અવરોધો આવે છે. જો સાતમા ઘરનો સ્વામી તેની કમજોર રાશિમાં સ્થિત હોય તો  જાતકને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  તેની અસરને કારણે લગ્નમાં પણ વિલંબ થાય છે. કુંડળીમાં ગુરૂ ગ્રહ અશુભ ગ્રહોથી પીડિત હોય તો પણ લગ્નજીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરવો પડે છે. જન્મ કુંડળીના નવમા ભાગને નવવંશ કુંડળી કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો નવવંશ કુંડળીમાં ખામી હોય તો પણ વ્યક્તિના લગ્નમાં વિલંબ થાય છે.

શીઘ્ર વિવાહના ઉપાય

શીઘ્ર લગ્નના યોગ માટે  માંગલિક દોષનો ઉકેલ લાવવો જરૂરી છે. જેના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેણે મોટાભાગે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. દુર્ગા સપ્તશતીના રોજ અર્ગલાસ્તોત્રમનો પાઠ કરવાથી અવિવાહિત લોકોને લગ્નના યોગ બને છે.  ભગવાન ગણેશની પૂજા કરો અને તેમને લાડુ ચઢાવો. આમ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન શીધ્ર થાય છે તેમજ લગ્નજીવમાં  આવતી તમામ અડચણો દૂર થઈ જાય છે. અપરિણીત  યુવતીઓએ  ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેનાથી શીઘ્ર લગ્નના યોગ બને છે. વહેલા લગ્ન માટે, તમારા પૂજા સ્થાન પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. દર ગુરુવારે પાણીમાં ચપટી હળદર નાખીને સ્નાન કરવાથી પણ વહેલા લગ્નમાં ફાયદો થાય છે. એવી માન્યતા છે કે, શિવ-પાર્વતીની વિધિવત પૂજા કરવાથી લગ્નની મનોકામના પૂર્ણ થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri: આજથી નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજા વિધિ અને મંત્ર વિશે જાણો
Chaitra Navratri: આજથી નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજા વિધિ અને મંત્ર વિશે જાણો
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું આ રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું આ રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો રાશિફળ
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
ચૈત્ર નવરાત્રી 2026: આ વખતે નવરાત્રી 9 ને બદલે માત્ર 8 દિવસની કેમ રહેશે? જાણો શુભ મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધિ
ચૈત્ર નવરાત્રી 2026: આ વખતે નવરાત્રી 9 ને બદલે માત્ર 8 દિવસની કેમ રહેશે? જાણો શુભ મુહૂર્ત અને સંપૂર્ણ પૂજા વિધિ

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Embed widget