શોધખોળ કરો

Interview Totke: ઇન્ટરવ્યુમાં જતાં પહેલા સોપારીનો આ ટોટકો કરી જુઓ, નોકરી મળવામાં મળશે સફળતા

નોકરી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલીક યુક્તિઓ આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યુક્તિઓ અપનાવવાથી ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે.

Interview Totke: નોકરી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલીક યુક્તિઓ આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યુક્તિઓ અપનાવવાથી ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે.

 ઈન્ટરવ્યુમાં જતા પહેલા દરેક વ્યક્તિ ચોક્કસપણે થોડો નર્વસ હોય છે. ઘણી વખત તમામ પ્રયાસો પછી પણ નોકરી મેળવવામાં સફળતા મળતી નથી. ઘણી વખત નિષ્ફળતાનું કારણ કુંડળીમાં રહેલા ગ્રહ દોષો પણ હોય છે. નોકરી સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે શાસ્ત્રોમાં કેટલીક યુક્તિઓ આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યુક્તિઓ અપનાવવાથી ઈન્ટરવ્યુમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ શું છે આ ચોક્કસ યુક્તિઓ.

મા કાલી

દર મહિનાના દરેક સોમવારે થોડા ચોખા લો અને તેને સફેદ કપડામાં બાંધીને મા કાલીના મંદિરમાં અર્પણ કરો, એવું માનવામાં આવે છે કે આ યુક્તિ નોકરી મેળવવામાં ફાયદાકારક સાબિત થાય છે.

 સોપારી

જો નોકરી મેળવવામાં કોઈ સમસ્યા હોય તો ઘરના મંદિરમાં પૂજાની સોપારી પર મોલી લપેટીને તેની પૂજા કરો. જ્યાં સુધી તમે ઇન્ટરવ્યુમાં ન જાઓ ત્યાં સુધી દરરોજ તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે ઇન્ટરવ્યુ આપવામાં ગભરાટ નથી થતો અને નોકરી મેળવવામાં સફળતા મળે છે.

 ગણેશજીને ભોગ ધરાવો

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઈન્ટરવ્યુમાં જતા પહેલા ગણેશજીની સમક્ષ  એક લવિંગ અને એક સોપારી રાખો. તેમને લીલા મગના લાડુ અર્પણ કરો. હવે તમારી ઈચ્છાઓની પૂર્તિ માટે પ્રાર્થના કરો અને ઈન્ટરવ્યુમાં તમારી સાથે લવિંગ અને સોપારી લો. કહેવાય છે કે આનાથી દરેક કાર્ય સિદ્ધ થાય છે.

 બદામ

એવું માનવામાં આવે છે કે જો તમે ઈચ્છિત નોકરી મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે રવિવારે બદામનું દાન કરવું જોઈએ. આમ કરવાથી નોકરી મળવાની તકો ઉભી થાય છે. તેની સાથે જ કાર્યસ્થળમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે. ધ્યાનમાં રાખો કે દાન તેમને જ આપવું જોઈએ જે તેના લાયક છે.

 પીળો રંગ

જો તમે વારંવાર ઇન્ટરવ્યુમાં ફેલ થઇ રહ્યા છો તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઇન્ટરવ્યૂ માટે પીળા રંગનો શર્ટ પહેરવો શુભ રહેશે. નોકરીના ઈન્ટરવ્યુ માટે જાવ ત્યારે ખિસ્સામાં પીળો રૂમાલ અને હળદરના 2 ગઠ્ઠા રાખો. આ ઇન્ટરવ્યુમાં સકારાત્મક પરિણામ આપી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
સૂર્ય ગોચર 2026: 17 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો કોણે રહેવું સાવધાન
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
Budh Gochar 2026: પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે બુધ, જાણો 12 રાશિઓ પર શું અસર થશે
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
કેતુનું આ 3 રાશિમાં ,આ સ્થાન પર હોવું મનાય છે શુભ, અપાવે છે અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત
Ganesh Chaturthi 2026: ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થી ક્યારે, જાણો તારીખ અને સ્થાપનનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારીને ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
IND vs WI: શ્રેયસ ઐયર નહીં રમે ODI શ્રેણી, આ વિસ્ફોટક યુવા ખેલાડીની એન્ટ્રી!
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Embed widget