શોધખોળ કરો

Chaitra Navrati 2025: ચૈત્ર નવરાત્રિથી આ 4 રાશિનો શુભ સમય શરૂ થશે, આકસ્મિક ધનલાભના યોગ

Chaitra Navrati 2025: આ 4 રાશિ માટે ચૈત્ર નવરાત્રિથી શુભ દિવસો શરૂ થશે, પ્રથમ સપ્તાહમાં જ ભાગ્ય તેમના પક્ષે રહેશે, અચાનક આર્થિક લાભ થશે.

Chaitra Navrati 2025:ચૈત્ર નવરાત્રી એ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દર વર્ષે ખાસ કરીને દેવી દુર્ગાની પૂજા અને ઉપવાસ માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025, રવિવારથી શરૂ થઈ રહી છે અને 6 એપ્રિલ 2025, રવિવાર સુધી ચાલશે. જો કે આ વખતે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવતી હોવાથી ચૈત્ર નવરાત્રી 8 દિવસની રહેશે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને શુભ યોગ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હિન્દુ નવું વર્ષ 2025 30 માર્ચ, રવિવારથી શરૂ થઈ રહ્યું છે અને આ દિવસથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ અવસર પર કેટલીક રાશિઓ માટે વિશેષ શુભ સંકેતો છે અને આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની સંભાવના છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને થશે લાભ.

વૃષભ: વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે. તમને તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે. વ્યાપારીઓને લાભ થવાની સંભાવના છે. પૈસાના મામલામાં પણ કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે, જે સફળતાનો માર્ગ ખોલશે.

મિથુનઃ આ વર્ષે મિથુન રાશિના જાતકોને કરિયરમાં બદલાવ જોવા મળશે. તેમને નવી નોકરી અથવા પ્રોજેક્ટ માટે ઓફર મળી શકે છે. તેમની મહેનત અને બુદ્ધિમત્તા તેમને આર્થિક સફળતા અપાવશે અને તેમને તેમની મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે.

કર્ક : કર્ક રાશિના જાતકનો શુભ સમય ચૈત્ર નવરાત્રિથી શરૂ થશે, આ સમયમાં આપનું ઘર ખરીદવાનું સપનું સાકાર થતું દેખાશે, કરિયરને નવી દિશા મળશે, સંબંધોમાં પણ સુમેળ વધશે., આપની આસપાસ સકારાત્મક વાતાવરણ જ જોવા મળશે.

તુલા: આ સમયે તમારા માટે નાણાંના પ્રવાહના નવા રસ્તાઓ સર્જાશે. આ સમયે વેપાર સાથે જોડાયેલા લોકોને વેપારમાં લાભની તક મળશે. નવા પ્રોજેક્ટ પર કામ કરવાથી સફળતા મળશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget