શોધખોળ કરો

Tilak significance: હિન્દુ ધર્મમાં તિલક કરવાનું છે અનેરૂ મહત્વ, જાણો તેના પાછળના તર્ક અને કારણો

હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

Benefits Of Applying Tilak: હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં મોજૂદ ઉગ્ર ગ્રહો  શાંત થાય છે. સામાન્ય દિવસોમાં અથવા કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ચંદનનું તિલક સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચંદનનું તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ શા માટે કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

કપાળ પર તિલક લગાવવાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને તેના કારણે અટકેલા કામ પણ પૂર્ણ  થાય છે. દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે. મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું શુભ છે. બુધવારે સૂકું સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રવિવારે લાલ ચંદન લગાવવાથી વ્યક્તિને માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનાર વ્યક્તિનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિક ધોરણે તિલક લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે. તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાના નિર્ણયો ખૂબ જ મક્કમતાથી લે છે. ચંદનનું તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget