શોધખોળ કરો

Tilak significance: હિન્દુ ધર્મમાં તિલક કરવાનું છે અનેરૂ મહત્વ, જાણો તેના પાછળના તર્ક અને કારણો

હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

Benefits Of Applying Tilak: હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં મોજૂદ ઉગ્ર ગ્રહો  શાંત થાય છે. સામાન્ય દિવસોમાં અથવા કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ચંદનનું તિલક સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચંદનનું તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ શા માટે કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

કપાળ પર તિલક લગાવવાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને તેના કારણે અટકેલા કામ પણ પૂર્ણ  થાય છે. દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે. મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું શુભ છે. બુધવારે સૂકું સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રવિવારે લાલ ચંદન લગાવવાથી વ્યક્તિને માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનાર વ્યક્તિનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિક ધોરણે તિલક લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે. તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાના નિર્ણયો ખૂબ જ મક્કમતાથી લે છે. ચંદનનું તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget