શોધખોળ કરો

Tilak significance: હિન્દુ ધર્મમાં તિલક કરવાનું છે અનેરૂ મહત્વ, જાણો તેના પાછળના તર્ક અને કારણો

હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

Benefits Of Applying Tilak: હિંદુ ધર્મમાં તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીના ઉગ્ર ગ્રહો પણ શાંત થાય છે.

સનાતન ધર્મમાં કપાળ પર તિલક લગાવવાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, કપાળ પર તિલક લગાવવાથી સકારાત્મકતા આવે છે અને કુંડળીમાં મોજૂદ ઉગ્ર ગ્રહો  શાંત થાય છે. સામાન્ય દિવસોમાં અથવા કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી ચંદનનું તિલક સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ચંદનનું તિલક લગાવવું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ શા માટે કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

કપાળ પર તિલક લગાવવાનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રોમાં કપાળ પર તિલક લગાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને તેના કારણે અટકેલા કામ પણ પૂર્ણ  થાય છે. દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે. મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને લગાવવું શુભ છે. બુધવારે સૂકું સિંદૂર લગાવવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. રવિવારે લાલ ચંદન લગાવવાથી વ્યક્તિને માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવનાર વ્યક્તિનું ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

વૈજ્ઞાનિક ધોરણે તિલક લગાવવાનું પણ વિશેષ મહત્વ છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે. તેનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે. કહેવાય છે કે કપાળ પર તિલક લગાવવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાના નિર્ણયો ખૂબ જ મક્કમતાથી લે છે. ચંદનનું તિલક લગાવવાથી મગજને ઠંડક મળે છે.

 Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી રહશે પવનની ગતિ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
Embed widget