શોધખોળ કરો

Budh Gochar 2022: આજથી આ રાશિના આવશે અચ્છે દિન, ધન લાભના બની રહ્યાં છે પ્રબળ યોગ

Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર, આજે 21 ઓગસ્ટ, રવિવારના રોજ થયું છે. આ રાશિના જાતકોને બુધના ગોચરથી સારા ધન લાભના સંકેત મળી રહ્યાં છે.

Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર, આજે 21 ઓગસ્ટ, રવિવારના રોજ થયું છે. આ રાશિના જાતકોને બુધના ગોચરથી સારા ધન લાભના સંકેત મળી રહ્યાં છે.

પંચાંગ અનુસાર આ રાશિના જાતકો માટે આજનો એટલે કે  21 ઓગસ્ટ 2022નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે આજે બુધ ગ્રહની રાશિ બદલાઈ ગઈ છે.  આજે, 21 ઓગસ્ટ, રવિવાર, સવારે 2:14 વાગ્યે, બુધ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.

કન્યા રાશિમાં બુધના ગોચરને  કારણે ઘણી રાશિના લોકોના જીવનમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. ખાસ કરીને વેપાર અને નોકરી સંબંધિત બાબતોમાં આ પરિવર્તન જોવા મળશે. આવો જાણીએ કે કઈ રાશિ પર બુધનું ગોચર  શુભ અસર કરશે.

બુધ ગોચરનો સમય

  • કન્યા રાશિમાં ગોચર પહેલા બુધની વર્તમાન સ્થિતિઃ બુધ 20 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં રહેશે.
  • કન્યા રાશિમાં બુધનું ગોચર : 21 ઓગસ્ટ, રવિવાર સવારે 02:14 વાગ્યે થશે.
  • કન્યા રાશિમાં બુધ કેટલો સમય રહેશેઃ 21 ઓગસ્ટથી 25 ઓક્ટોબર મંગળવાર રહેશે.
  • કન્યા રાશિમાં બુધ કેટલા દિવસ રહેશેઃ બુધ 34 દિવસ સુધી કન્યા રાશિમાં રહેશે.

બુધ ગોચર 2022નો આ રાશિને થશે લાભ

વૃષભ:  આ રાશિની આર્થિક સ્થિતિ સારી રહેશે. જેના કારણે આર્થિક સંકટ દૂર થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. લવ પાર્ટનર સાથે સંબંધ વધુ સારા રહેશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

મિથુન: આ રાશિના જાતકો ભાગ્યશાળી રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. ધન અને લાભની પ્રબળ તકો  મળશે.. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં લાભ થશે.

કન્યાઃ આ રાશિના જાતકોને કન્યા રાશિમાં બુધના ગોચરથી  ઘણો ધનલાભ થશે. નોકરી કે વેપારમાં તમને નવી સિદ્ધિઓ મળી શકે છે. આત્મવિશ્વાસ વધવાથી ઘણી બાબતોમાં સફળતા મળશે. જીવનસાથીનો સહયોગ મળશે અને દાંપત્યજીવન સુખી રહેશે.

સિંહ: આર્થિક સ્થિતિ સારી રહેશે. તમને દરેક કાર્યમાં સરળતાથી સફળતા મળશે. લેવડ-દેવડ માટે આ સમય શુભ છે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે.

Disclaimer: આ  માહિતી માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ સ્પષ્ટતા કરવી  જરૂરી છે કે. એબીપી અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા  જે તે વિષયના નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget