શોધખોળ કરો

Chandra Grahan 2023 Time: આજે ક્યાં સમયે લાગશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ,જાણો તેનો સમય અને રાશિ પર અસર

Lunar Eclipse May 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થઈ રહ્યું છે. જો કે ભારતમાં આ જોવા નહીં મળે. તે એશિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ યુરોપના ભાગોમાં દેખાશે.

Lunar Eclipse May 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે થઈ રહ્યું છે. જો કે ભારતમાં આ જોવા નહીં મળે. તે એશિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ યુરોપના ભાગોમાં દેખાશે.

5 મેના રોજ એટલે કે આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, લોકો તેની સુંદરતા જોવા માટે આતુરતાપૂર્વક રાહ જુએ છે. સમગ્ર વિશ્વમાં લોકો આ દિવસે ચંદ્રગ્રહણ જોવા માટે એક જગ્યાએ ભેગા થવાનું પસંદ કરે છે. ચંદ્રગ્રહણનું વૈજ્ઞાનિક મહત્વ હોવા ઉપરાંત આધ્યાત્મિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ પણ છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર ચંદ્રગ્રહણ કોઈ શુભ ઘટના નથી. એવું માનવામાં આવે છે કે, ચંદ્રગ્રહણ લોકોના મન અને મગજ પર નકારાત્મક અસર કરે છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું અને આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે.

ચંદ્રગ્રહણનો યોગ્ય સમય

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે. આ ગ્રહણ 5 મેના રોજ રાત્રે 8.46 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ 1.25 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણ લગભગ 4 કલાક 15 મિનિટ સુધી ચાલશે. 5મી મેના રોજ થનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ એશિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ યુરોપના ભાગોમાં દેખાશે.

ચંદ્રગ્રહણ દરમિયાન આ કામ ન કરવું

ચંદ્રગ્રહણ દરમિયાન દરેક વ્યક્તિએ વિશેષ સાવચેતી રાખવી જોઈએ. આ સમયે કંઈપણ ખાવા-પીવાનું ટાળો. આ સમયે તાજો ખોરાક ન રાંધવો જોઈએ. જો તમે પહેલેથી જ ભોજન તૈયાર કર્યું હોય તો તેમાં તુલસીના પાન નાખો. એવું માનવામાં આવે છે કે આના કારણે ગ્રહણનો ખોરાક પર અશુભ પ્રભાવ નથી પડતો. ચંદ્રગ્રહણ દરમિયાન તુલસી સહિત અન્ય વૃક્ષો અને છોડને સ્પર્શ ન કરવો જોઈએ. ચંદ્રગ્રહણની આ રાશિ પર   થશે શુભ અસર

  • મિથુન
  •  સિંહ
  •  ધન
  •  મકર
  • કુંભ
  • મીન

ચંદ્રગ્રહણનો નજારો ખૂબ જ સુંદર હોય છે, પરંતુ તેને નરી આંખે જોવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન કોઈપણ નવી વસ્તુ ખરીદવી અશુભ માનવામાં આવે છે. એટલા માટે આ સમયે કોઈ પણ વસ્તુ ખરીદવાનું ટાળવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન પલંગ પર સૂવું જોઈએ નહીં. સગર્ભા સ્ત્રીઓએ ખાસ કરીને ચંદ્રગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ. આ સમયે તમારે કોઈપણ તીક્ષ્ણ અથવા પોઇન્ટેડ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Horoscope Today 7 July 2024: અષાઢી બીજના અવસરે આ રાશિના જાતક પર રહેશે જગન્નાથજીની અસીમ કૃપા, જાણો રાશિફળ
Embed widget