શોધખોળ કરો

Chaitra Navratri: નવરાત્રિના ચોથા નોરતે માતા કુષ્માન્ડાની પૂજા સાથે આ મંત્રનો કરો જાપ, મનોરથથી ની થશે પૂર્તિ

દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જાણીએ પૂજા વિધિ અને ઉપાય

Chaitra Navratri: ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. સનાતન ધર્મમાં નવરાત્રિ પર શક્તિની ઉપાસનાનું ઘણું મહત્વ છે. નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે, જેની પૂજા કરવાથી ભક્તના જીવનથી સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદર સ્થિત છે.  માત્ર તેમની પાસે જ સૂર્ય લોકમાં રહેવાની ક્ષમતા અને શક્તિ છે.

માતા કુષ્માંડાનું સ્વરૂપ

તેમના શરીરનું તેજ સૂર્ય સમાન છે, તેમનું તેજ તેની સાથે સરખાવી શકાય છે. તેમની શક્તિ અને પ્રભાવની તુલના અન્ય કોઈ દેવ અથવા દેવી કરી શકતા નથી. તેમની તેજ અને પ્રકાશથી દસ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોમાં હાજર પ્રકાશ એ તેમનો પડછાયો છે. માતાજીના અષ્ટ હસ્ત  છે, તેથી તે અષ્ટભુજાદેવી તરીકે પણ ઓળખાય છે. તેમના સાત હાથમાં અનુક્રમે કમંડલુ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃત પાત્ર, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે અને તેનું વાહન સિંહ છે.

મા કુષ્માંડાની પૂજા વિધિ

કુષ્માંડાની પૂજામાં કુમકુમ,  અક્ષત, સોપારી, કેસર અને શ્રૃંગાર વગેરે ભક્તિભાવથી ચઢાવો. જો  સફેદ ફળનો માતાજીને ભોગ લગાવો. માતાજીના સ્થાપના પૂજા બાદ  દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને અંતે ઘીનો દીવો અથવા કપૂરથી મા કુષ્માંડાની આરતી કરો.આરતી પછી તે દીવો આખા ઘરમાં પ્રગટાવો, આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. હવે તમારા પરિવારની સુખ, સમૃદ્ધિ અને મુશ્કેલીઓથી રક્ષણ માટે માતા કુષ્માંડાને પ્રાર્થના કરો. જો અપરિણીત કન્યા  કુષ્માંડાની પૂજા કરે છે, તો તેમને તેમનો ઇચ્છિત વર મળે છે.

માતા કુષ્માંડાનું પ્રિય ભોજન

પૂજા સમયે મા કુષ્માંડાને હલવો, મીઠુ દહીં અથવા માલપુઆનો પ્રસાદ ચઢાવવો. આ પ્રસાદ જાતે જ ખાવો જોઈએ અને બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ.

માતા કુષ્માંડાનું પ્રિય ફૂલ અને રંગ

માતા કુષ્માંડાને લાલ રંગ પ્રિય  છે, તેથી પૂજા દરમિયાન તેમને લાલ રંગના ફૂલો જેવા કે, જાસુદ, લાલ ગુલાબ વગેરે અર્પણ કરી શકાય છે, આનાથી દેવી પ્રસન્ન થાય છે.

દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જે વ્યક્તિ વિશ્વમાં કીર્તિ ઈચ્છે છે તેણે માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. દેવીની કૃપાથી તે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget