શોધખોળ કરો

Chaitra Navratri: નવરાત્રિના ચોથા નોરતે માતા કુષ્માન્ડાની પૂજા સાથે આ મંત્રનો કરો જાપ, મનોરથથી ની થશે પૂર્તિ

દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જાણીએ પૂજા વિધિ અને ઉપાય

Chaitra Navratri: ચૈત્ર નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. સનાતન ધર્મમાં નવરાત્રિ પર શક્તિની ઉપાસનાનું ઘણું મહત્વ છે. નવરાત્રિના ચોથા દિવસે દેવી દુર્ગાના કુષ્માંડા સ્વરૂપની પૂજા કરવાની પરંપરા છે, જેની પૂજા કરવાથી ભક્તના જીવનથી સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમનું નિવાસસ્થાન સૂર્યમંડળની અંદર સ્થિત છે.  માત્ર તેમની પાસે જ સૂર્ય લોકમાં રહેવાની ક્ષમતા અને શક્તિ છે.

માતા કુષ્માંડાનું સ્વરૂપ

તેમના શરીરનું તેજ સૂર્ય સમાન છે, તેમનું તેજ તેની સાથે સરખાવી શકાય છે. તેમની શક્તિ અને પ્રભાવની તુલના અન્ય કોઈ દેવ અથવા દેવી કરી શકતા નથી. તેમની તેજ અને પ્રકાશથી દસ દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડના તમામ પદાર્થો અને જીવોમાં હાજર પ્રકાશ એ તેમનો પડછાયો છે. માતાજીના અષ્ટ હસ્ત  છે, તેથી તે અષ્ટભુજાદેવી તરીકે પણ ઓળખાય છે. તેમના સાત હાથમાં અનુક્રમે કમંડલુ, ધનુષ્ય, બાણ, કમળનું ફૂલ, અમૃત પાત્ર, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં એક માળા છે જે તમામ સિદ્ધિઓ અને સંપત્તિ આપે છે અને તેનું વાહન સિંહ છે.

મા કુષ્માંડાની પૂજા વિધિ

કુષ્માંડાની પૂજામાં કુમકુમ,  અક્ષત, સોપારી, કેસર અને શ્રૃંગાર વગેરે ભક્તિભાવથી ચઢાવો. જો  સફેદ ફળનો માતાજીને ભોગ લગાવો. માતાજીના સ્થાપના પૂજા બાદ  દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને અંતે ઘીનો દીવો અથવા કપૂરથી મા કુષ્માંડાની આરતી કરો.આરતી પછી તે દીવો આખા ઘરમાં પ્રગટાવો, આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. હવે તમારા પરિવારની સુખ, સમૃદ્ધિ અને મુશ્કેલીઓથી રક્ષણ માટે માતા કુષ્માંડાને પ્રાર્થના કરો. જો અપરિણીત કન્યા  કુષ્માંડાની પૂજા કરે છે, તો તેમને તેમનો ઇચ્છિત વર મળે છે.

માતા કુષ્માંડાનું પ્રિય ભોજન

પૂજા સમયે મા કુષ્માંડાને હલવો, મીઠુ દહીં અથવા માલપુઆનો પ્રસાદ ચઢાવવો. આ પ્રસાદ જાતે જ ખાવો જોઈએ અને બ્રાહ્મણોને પણ દાન કરવું જોઈએ.

માતા કુષ્માંડાનું પ્રિય ફૂલ અને રંગ

માતા કુષ્માંડાને લાલ રંગ પ્રિય  છે, તેથી પૂજા દરમિયાન તેમને લાલ રંગના ફૂલો જેવા કે, જાસુદ, લાલ ગુલાબ વગેરે અર્પણ કરી શકાય છે, આનાથી દેવી પ્રસન્ન થાય છે.

દેવી કુષ્માંડા તેના ભક્તોને રોગ, દુ:ખ અને વિનાશથી મુક્ત કરે છે અને તેમને જીવન, ખ્યાતિ, શક્તિ અને જ્ઞાન આપે છે. જે વ્યક્તિ વિશ્વમાં કીર્તિ ઈચ્છે છે તેણે માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. દેવીની કૃપાથી તે વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન
ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ચંદ્ર બનાવશે ગ્રહણ યોગ અને વિષ યોગ, આ 3 રાશિના જાતકોએ રહેવું સાવધાન

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget