શોધખોળ કરો

Chaturmas :આજથી ચાર્તુમાસનો પ્રારંભ, આ દુર્લભ સમયમાં આ 7 ઉપાયથી આકસ્મિક ઘન પ્રાપ્તિના બનશે યોગ

29 જૂન ગુરુવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી છે. ચાતુર્માસમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી ભાગ્ય ચમકે છે, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે

Chaturmas  Upay: 29 જૂન ગુરુવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી છે. ચાતુર્માસમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી ભાગ્ય ચમકે છે, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડૉ.કૃષ્ણ કુમાર ભાર્ગવ જણાવી રહ્યા છે ચાતુર્માસમાં કરવાના જ્યોતિષીય ઉપાય.

29 જૂન ગુરુવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી છે. આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો થઈ ગયો છે. આ વખતે 5 મહિના માટે ચાતુર્માસ છે. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશી એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી થાય છે અને દેવુથની એકાદશી એટલે કે કાર્તિક શુક્લ એકાદશીએ ચાતુર્માસ સમાપ્ત થાય છે. દેવો ચાતુર્માસના પ્રથમ દિવસથી સૂઈ જાય છે અને ચાતુર્માસના અંતે જાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં આખા 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે. ચાતુર્માસ દરમિયાન સંયમિત જીવન જીવવું ફાયદાકારક છે. ચાતુર્માસમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી ભાગ્ય ચમકે છે, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.

ચાતુર્માસ 2023 5 સરળ જ્યોતિષ ઉપાય

ચાતુર્માસ દરમિયાન જે કોઈ ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર કે પંચામૃતથી અભિષેક કરે છે, તેને સ્વર્ગ જેવું અક્ષય  સુખ મળે છે.

ચાતુર્માસ દરમિયાન ચાંદીના વાસણમાં હળદરનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘર ધન-ધાન્યથી ભરેલું રહે છે. જે વ્યક્તિ ભગવાન વિષ્ણુને દીવો અને ગુગળનો ધૂપ  અર્પણ કરે છે તેને ક્યારેય ધનની કમી આવતી નથી.

 જો તમે ચાતુર્માસમાં અન્ન, વસ્ત્ર, કપૂર, છત્રી, ચપ્પલ વગેરેનું દાન કરો છો તો ભોલેનાથ તમને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી તમે નોકરી, વ્યવસાય કે અન્ય કારકિર્દીમાં પ્રગતિ કરશો.

જે વ્યક્તિ ચાતુર્માસમાં અન્ન અને ગાયનું દાન કરે છે તે ઋણમુક્ત થઈ જાય છે. તેની આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે. ધનની વૃદ્ધિ ઉતરોતર થાય છે.

ચાતુર્માસના ચાર મહિનામાં તમારા પ્રિય દેવતાની પૂજા કરો. તેના મંત્રોનો જાપ કરો. શ્રીમદ ભાગવતનો પાઠ કરો અથવા ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. તેનાથી તમારા રોગો અને ગ્રહ દોષ દૂર થશે. ભગવાનના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

ચાતુર્માસ દરમિયાન પીપળના ઝાડની સેવા કરવી જોઈએ. તેમાં ભગવાન વિષ્ણુ, શિવ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે. રોજ જળ ચઢાવવાથી અને દીવો પ્રગટાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

ચાતુર્માસમાં દેવી લક્ષ્મી, માતા પાર્વતી, ગણેશ જી, રાધાકૃષ્ણ, પિતૃદેવ વગેરેની પૂજા કરવી. પિતૃદોષની પૂજા કરવાથી પિતૃદોષ દૂર થશે. તેમના આશીર્વાદથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે. આ સિવાય દેવી લક્ષ્મી, દેવી પાર્વતી, ગણેશજી, રાધાકૃષ્ણની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાંધા અરજીઓ કોણે કરાવી છૂમંતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સનો ડાઘ
Mayank Nayak : IIM, IITમાં વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવવા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત
PM Modi Allegation On Rahul Gandhi : કોંગ્રેસના યુવરાજે શિખ સમુદાયનું અપમાન કર્યું
Rajkot Traffic Police: રાજકોટમાં વાહન પાર્કિંગ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વકીલ વચ્ચે બોલાચાલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ
RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ
Gold Silver Price: 24000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા,જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price: 24000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા,જાણો લેટેસ્ટ રેટ
મેઘાલયમાં કોલસાની ખાણમાં થયો મોટો વિસ્ફોટ, 10 કામદારોના મોત  
મેઘાલયમાં કોલસાની ખાણમાં થયો મોટો વિસ્ફોટ, 10 કામદારોના મોત  
આજે ભારત વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો અવાજ બન્યું- રાજ્યસભામાં બોલ્યા PM મોદી
આજે ભારત વૈશ્વિક મંચ પર ગ્લોબલ સાઉથનો અવાજ બન્યું- રાજ્યસભામાં બોલ્યા PM મોદી
Embed widget