શોધખોળ કરો

અયોધ્યામાં ભગવાન રામના દર્શન પહેલા હનુમાનગઢી મંદિરમાં જવું કેમ છે જરૂરી, પીએમ મોદી પણ કરશે પૂજા

ધાર્મિક માન્યતા પ્રમાણે, પ્રભુ શ્રીરામે હનુમાનગઢીમાં રાજાના રૂપમાં બિરાજમાન હનુમાનજીનું રાજતિલક કર્યુ હતું.

અયોધ્યાઃ રામ મંદિરના ભૂમિ પૂજનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભૂમિ પૂજન કરશે. અહીં એવી માન્યતા છે કે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરતા પહેલા તેમના પ્રિય ભક્ત હનુમાનજીના દર્શન અને તેમની આજ્ઞા લેવી જરૂરી છે. હનુમાનજીની આજ્ઞા વગર પૂજા માટે રામના દર્શન અને પૂજનનો લાભ નથી મળતો. અયોધ્યામાં આવતીકાલે રામ મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવશે. પીએમ મોદી આ કાર્યક્રમમાં સામેલ થવા બુધવારે અયોધ્યા જઈ રહ્યા છે. પીએમ મોદી ભૂમિ પૂજન કરતા પહેલા અયોધ્યાના રાજા હનુમાનજીના દર્શન કરશે તેમની આજ્ઞા લેશે, આ મંદિર એક ટેકરી પર આવેલું છે. શ્રદ્ધાળુએ દર્શન માટે આશરે 76 સીડી ચડવી પડે છે. મંદિરની દિવાલો પર હનુમાન ચાલીસાની ચોપાઈઓ લખેલી છે. હનુમાનગઢી મંદિરમાં બાલ હનુમાનજીની પ્રતિમા છે. આ પ્રતિમા 6 ઈંચની છે. હનુમાનજીની સાથે તેમના માતા અંજની પણ છે. જે મંદિર પરિસરમાં માતા અંજનીના ખોળામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, પ્રભુ શ્રીરામે હનુમાનગઢીમાં રાજાના રૂપમાં બિરાજમાન હનુમાનજીનું રાજતિલક કર્યુ હતું. ભગવાન રામે હનુમાનજીની સેલા અને ભક્તિથી પ્રસન્ન થઈને કહ્યું હતું કે, જે પણ ભક્ત અયોધ્યામાં મારા દર્શન માટે આવશે તેમણે સૌથી પહેલા હનુમાનના દર્શન, પૂજા અને મંજૂરી લેવી પડશે. ભગવાન રામ લંકા વિજય બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યાર બાદ હનુમાનજીએ અહીં રહેવાનું શરૂ કર્યું હતું. આ કારણે તેનું નામ હનુમાનગઢ કે હનુમાન કોટ પડ્યું. અહીંયાથી હનુમાનજી રામકોટની રક્ષા કરતા હતા. દેશના કયા રાજ્યમાં 3થી વધારે લોકોના એકઠા થવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ, રાત્રિ કર્ફ્યુ પણ લગાવાયો ભારતમાં કોરોનાથી કેટલા ટકા પુરુષોના થયા મોત ? 50 ટકાથી વધુ મૃતકો કેટલી ઉંમરના છે, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Embed widget