શોધખોળ કરો

Shani Dev: વરસાદમાં કઈ ચીજનું દાન કરવાથી શનિ મહારાજ થાય છે ખૂબ પ્રસન્ન, જાણો

વરસાદની સીઝનમાં કેટલીક ચીજોનું દાન કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે. આ ચીજોના દાનથી સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ પણ ઓછી થાય છે.

Shani Dev 2024: ચોમાસું (Monsoon 2024) શરૂ થઈ ગયું છે અને વરસાદના ટીપાંને કારણે ચારેબાજુ હરિયાળી દેખાઈ રહી છે. હિંદુ મહિનાનો પવિત્ર મહિનો શ્રાવણ પણ વરસાદની મોસમમાં આવે છે, જે 22 જુલાઈ 2024થી શરૂ થઈ રહી છે.

શ્રાવણ મહિનો (Shravan) ભગવાન શિવને (lord Shiv) સમર્પિત છે. પરંતુ આ સમયે શનિ મહારાજની (Shani Dev Puja) પૂજા કરવાનું પણ મહત્વ છે. વરસાદની ઋતુમાં તમે નાના-નાના ઉપાય કરીને શનિદેવને પ્રસન્ન કરી શકો છો. આ ઉપાયોથી શનિ સાડાસાતી અને ઢૈયાની અસર પણ ઓછી થાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે વર્ષાઋતુમાં આ વસ્તુઓનું દાન કરી શકો છો.

વરસાદની ઋતુમાં કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ?

  • કાળી વસ્તુઓનું દાનઃ શનિદેવનો સંબંધ કાળા રંગ સાથે છે. તેને આ રંગ ખૂબ જ ગમે છે. આવી સ્થિતિમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે તમે ગરીબો અને જરૂરિયાતમંદોને કાળા રંગની વસ્તુઓ દાન કરી શકો છો.
  • છત્રીનું દાનઃ ચોમાસાની મોસમમાં ઘણો વરસાદ પડે છે. ખાસ કરીને મજૂરો અને ગરીબ વર્ગના લોકોને આવી સ્થિતિમાં ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી આ સમયે તમે કાળા રંગની છત્રી દાન કરી શકો છો. તેનાથી શનિ મહારાજ પણ પ્રસન્ન થશે.
  • ચંપલ અને શૂઝનું દાનઃ વરસાદની ઋતુમાં ગરીબોને કાળા રંગના શૂઝ અને ચપ્પલનું દાન કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • કૂતરાને ખવડાવોઃ વરસાદની મોસમમાં કૂતરાઓને ખાવા-પીવામાં તકલીફ પડે છે. આવી સ્થિતિમાં, તમારે તેમની મદદ કરવી જોઈએ અને તેમને ખવડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કાળા કૂતરાઓની સેવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.
  • પક્ષીઓને ચણ નાખો: વરસાદનો સમય પક્ષીઓ માટે પણ પીડાદાયક બને છે. આવી સ્થિતિમાં પક્ષીઓને આ સમયે ચણ  ખવડાવો. તેનાથી સાડાસાતી અને ઢૈયાની અસર ઓછી થાય છે.
  • કાળી અડદનું દાનઃ શનિવારે કાળી અડદનું દાન કરો. આનાથી તમારે શનિની મહાદશાના કષ્ટો સહન નહીં કરવા પડે.

Disclaimer: અહીં આપેલ માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | અહીંયા બુલડોઝર કેમ નહીં ?Jamnagar Crime | જામનગરમાં પ્રેમસંબંધ રાખવા ઇનકાર કરનાર ભાભીની દિયરે કરી નાંખી હત્યાDriving Test | આવતી કાલે ગુજરાતના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
IND vs NZ: વર્લ્ડ કપમાં ભારતની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડે 58 રને કારમી હાર આપી
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
Chhattisgarh Encounter: પોલીસને મળી મોટી સફળતા, નારાયણપુર એન્કાઉન્ટરમાં 30 નક્સલવાદીઓને ઠાર કર્યા
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
વિનેશ ફોગાટના કાકા મહાવીર ફોગાટનો મોટો દાવો, 'કોંગ્રેસની જે હવા બની હતી તે...'
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત, ઉલ્લંઘન પર દંડ કરવાની સાથે લાયસન્સ રદ કરાશે
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
જુનાગઢ જેલમાંથી મુક્ત થયેલા ગણેશ ઉર્ફે જ્યોતિરાદિત્ય સિંહ જાડેજાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
કેનેડામાં નોકર અને વેઈટર બનવા માટે હજારો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી, વીડિયો થયો વાયરલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
ડાયાબિટીસના દર્દીઓ પણ નવરાત્રિમાં વ્રત રાખી શકે છે, આ રીતે જાળવી શકાશે ઇન્સ્યુલિનનું લેવલ
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
World War 3 Speculation: શું મિડલ ઇસ્ટ મહાયુદ્ધના આરે છે? જો વિશ્વયુદ્ધ 3 થશે તો શું ખરેખર બધાનો અંત આવી જશે? AI ના જવાબો ચોંકાવનારા છે
Embed widget