શોધખોળ કરો

Astrology Tips: વેપાર-ધંધામાં પ્રગતિ માટે અજમાવો આ ઉપાય, થોડા જ દિવસોમાં જોવા મળશે ફર્ક

Astrology Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો બિઝનેસ ઘણો આગળ વધે. આ માટે, વ્યક્તિ વિવિધ પગલાં લે છે.

Astrology Tips:  દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો બિઝનેસ ઘણો આગળ વધે. આ માટે, વ્યક્તિ વિવિધ પગલાં લે છે. તે દિવસ-રાત મહેનત કરે છે. આ દિવસોમાં દરેક અન્ય વ્યક્તિ ધંધો ન ચલાવવાથી પરેશાન છે. ધંધો ચલાવી ન શકતાં તેઓ તાળાં મારી રહ્યાં છે. બિઝનેસમાં મહેનતની સાથે-સાથે કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો બિઝનેસમાં ફાયદો થાય છે. વેપારની વૃદ્ધિ અને વિકાસ માટે વાસ્તુ અને જ્યોતિષના કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો વેપારમાં વિશેષ લાભ થાય છે.

યંત્ર પૂજન: એવું માનવામાં આવે છે કે યંત્રનો પ્રભાવ ખૂબ જ સકારાત્મક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર યંત્રની પૂજા કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જીવનમાં સુખ વગેરેની પ્રાપ્તિ થાય છે. વેપારમાં નફો અને પ્રગતિ મેળવવા માટે વ્યાપર વૃદ્ધિ યંત્રની પૂજા કરી શકાય છે. શુભ મુહૂર્ત જોઈને આ યંત્રની સ્થાપના કરો. તેની પૂજા કરતી વખતે ऊँ श्री ह्रीं क्लीं महालक्ष्मै नम:’ મંત્રનો જાપ કરો.

પીપળાના પાનનો ઉપાયઃ જો તમને ધંધામાં સતત નિષ્ફળતા મળતી હોય તો દર મંગળવારે પીપળાના 11 પાંદડા પર લાલ ચંદનથી રામ-રામ લખો અને આ પાંદડાની માળા બનાવીને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો. આમ કરવાથી વ્યાપારમાં ક્યારેય નિષ્ફળતા નહીં આવે. પરંતુ આ ઉપાય દર મંગળવારે કરો અને તેને ગુપ્ત રાખો.

વાસ્તુ ઉપાયઃ વેપારી વ્યક્તિએ ઉત્તર દિશાની દિવાલ પર લીલા પોપટનું ચિત્ર અવશ્ય રાખવું. એવું માનવામાં આવે છે કે લીલો રંગ બુધનો રંગ છે. ઉત્તર દિશામાં લીલા પોપટનું ચિત્ર લગાવવાથી દોષ સમાપ્ત થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે.

દુકાન અથવા કાર્યસ્થળની અંદર પ્રવેશતા પહેલા તમારા જમણા હાથના અંગૂઠાને જમીન પર રાખો. તે પછી આ હાથને તમારા માથા અથવા હૃદય પર રાખો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. વેપાર કે વ્યાપાર વૃદ્ધિ માટે આ એક ખૂબ જ ચમત્કારિક ઉપાય છે.

શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણ મંદિરમાં ગોળ, ચણા વહેંચવાથી વેપારમાં વધારો થાય છે. આ સિવાય મંદિરમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે અગરબત્તી પ્રગટાવો અને પ્રાર્થના કરો. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે બિઝનેસ વધારવા માટે કૂતરા, ગાય અને કાગડાને રોટલી ખવડાવો.

કપૂર અને રોલી સળગાવ્યા પછી તેની રાખને કાગળમાં રાખો. તેને તમારી દુકાન અથવા ઘરમાં જ્યાં પૈસા રાખવામાં આવતાં હોય તે જગ્યાએ રાખો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
એરલાઇન્સના તોતિંગ ભાડા પર સરકારની લગામ, પ્રવાસીઓના હિતમાં કર્યો આ મહત્વનો નિર્ણય
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
ઈન્ડિગોના સંકટથી હાહાકાર! હરભજન સિંહથી લઈને શશી થરુર સુધીના લોકોએ કાઢી ઝાટકણી
Embed widget